બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Murder, 6 accused caught in the grief of daughter's abduction in Nariyeli village
Priyakant
Last Updated: 10:04 PM, 26 April 2023
ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે 20 એપ્રિલના રોજ ધોળા દિવસે વ્યક્તિની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હત્યાનાં 6 આરોપીઓને ગણતરીનાં દિવસોમા ઝડપી પાડ્યા છે. નોંધનીય છે કે, નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન મેર પરિવારના બે જૂથો સામસામે આવી ગયા બાદ 65 વર્ષીય વૃદ્ધ કાળાભાઈ મેર નામના આધેડની હત્યા કરી દેવાઈ હતી.
શું હતો સમગ્ર મામલો ?
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જોકે આ અથડામણ એટલી બધી હિંસક બની કે, 65 વર્ષીય વૃદ્ધ કાળાભાઈ મેર નામના આધેડની ગામમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે હત્યા કર્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેને લઈ પોલીસ અધિક્ષક હરેશ દૂધાત દ્વારા આ કેસની તપાસ લૉકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ
આ તરફ હત્યાનાં આરોપીઓને ઝડપી લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પી.આઈ અને સ્ટાફ દ્વારા સતત હ્યુમનસોર્સ અને ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તરફ લોકસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવતા ચિરોડા ઠાંગા વિડ વિસ્તારમાં સંતાયેલા 6 હત્યારાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે.
દીકરી ભગાડી ગયાનું મનદુઃખ અને આધેડની હત્યા
આ ઘટનામાં દીકરી ભગાડી ગયાનું મનદુઃખ અને અન્ય કેટલાક કારણોસર હત્યા કરાઈ હોવાની ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી છે. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી છે. જોકે આ હત્યા કેસમાં હજુ પણ વધુ આરોપીઓ હોવાનું બહાર આવી શકે તેમ છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપી હત્યારાઓ પાસેથી હત્યામાં ઉપયોગ કરેલ સામગ્રી પણ જપ્ત કરેલ છે.
ઝડપાયેલા આરોપીઓનાં નામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ