બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Extra / modi-government-can-now-make-checkban-after-the-ban

NULL / નોટબંધી બાદ હવે 'ચેકબંધી' કરી શકે છે મોદી સરકાર પસ્તી થઇ જશે ચેકબુકો !

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્જેક્શનને જોર આપવા અને કાળાનાણાં પર રોક લગાવ્યા બાદ હવે મોદી સરકાર Digital Transaction પર જોર આપવા માટે દેશમાં ચેકબુકને જડમૂળમાંથી બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

અખિલ ભારતીય વ્યાપાર પરિસંઘ(CAIT) નો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ચેકબુકની વ્યવસ્થાને બંધ કરવાની જાહેરાત કરી શકે છે.  CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનું માનવું છે કે સરકાર ક્રેડિટ કાર્ડના ઉપયોગને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ માધ્યમને વધુ સ્વચ્છરીતે ચલાવવા માટે જલ્દી ચેકબુકની સુવિધાને પણ ખતમ કરવાની પહેલ કરી શકે છે.

સરકારને થશે મોટી બચત
પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર નોટબંધીની પહેલા કેન્દ્ર સરકાર અંદાજિત 25 હજાર કરોડ રૂપિયા નવી કરન્સીની છાપણી અને 6 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ કરન્સીની સુરક્ષા માટે ખર્ચ કરતી હતી. આ ખર્ચને  જોતા કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કેશલેસમાં બદલવા માંગે છે.

વેપારમાં 95 ટકા લેવડ-દેવડ કેશ અથવા ચેકથી
ચેકબુક બેન કરવાથી કેશલેસ ઇકોનોમીની દિશામાં શું ફાયદો થશે? વધારે પ્રમાણમાં વ્યાપારીક લેવડ-દેવડ ચેક દ્વારા જ થાય છે. હજી 95 ટકા ટ્રાન્જેક્શન કેશ અથવા ચેક દ્વારા થાય છે. નોટબંધી બાદ રકમ લેવા-દેવામાં ઘટા઼ડો થયો અને ચેક બુકનો ઉપયોગ વધી ગયો છે. સરકારે આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં 2.5 ટ્રિલિયન ડિઝિટલ ટ્રાંજેક્શનનો ટારગેટ રાખ્યો છે. આ ટારગેટને પુરો કરવા માટે સરકાર ચેક બુક પર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવવાની પહેલ કરી શકે છે.

રિઝર્વ બેન્કના કાયદાઓમાં થશે ફેરફાર?
જો કે ચેક સુવિધાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારને કાયદાકીય પહેલ કરવાની જરૂરીયાત છે. બેન્કો દ્વારા જાહેર કરવામાં આવી રહેલ ચેક બેન્કિંગ કાયદામાં જેમ નાણાંકીય સાધનો સામેલ છે. ઉલ્લેખનીય છે કે ચેકને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની યાદીથી બહાર કરવા માટે તેને રિઝર્વ બેન્ક દ્વારા કાયદામાં ફેરફાર કરવાની જરૂરીયાત છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ