બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Hiralal
Last Updated: 08:18 PM, 11 January 2024
મણિપુરમાં મહિનાઓથી ચાલી રહેલી હિંસા, હત્યા અને આગચંપીની ઘટનાઓ ઓછી થાય તેમ લાગતું નથી, હવે ફરી વાર રાજ્યમાં હત્યાની એક મોટી ઘટના સામે આવી છે. સંદિગ્ધ આતંકવાદીઓએ એક શખ્સ અને તેના ત્રણ પુત્રોનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી. આ ઘટના ચુરાચંદપુર અને બિષ્ણુપુર જિલ્લાની વચ્ચે પહાડી વિસ્તારમાં બની હતી. છે.
A nation where celebrities will tweet and promote tourism in the country but will not denounce violence happening in the country.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 11, 2024
Manipur continues to see violence but then ….
Be a patriot not a hypocrite. pic.twitter.com/q7QOe1z6aD
જંગલમાં મળી ચાર લોકોની લાશ
મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 45 કિલોમીટર દૂર બિષ્ણુપુરના આકાસોઇ ગામના ચાર લોકો કડકડતી ઠંડીમાં લાકડા એકત્રિત કરવા માટે નજીકના જંગલમાં ગયા હતા. શંકાસ્પદ વિદ્રોહીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી, એમ ગઈકાલે ગુમ થયેલા લોકોના પરિવારોએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બિષ્ણુપુરના કુંભીમાં આજે પોલીસે જંગલમાં જઈને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
#Manipur_Violence : #Arambai_Tenggol #Meiteimilitants with their looted sophisticated weapons are on the way to attack the #Kukizo people. @NBirenSingh is responsible for the present conflict in Manipur.
— S Haokip Kuki-Zo (@shaokip99) January 11, 2024
Save #KukiZoTribals @Spearcorps @adgpi @NIA_India pic.twitter.com/Hjp3Nzkaxr
સામેવાળા જૂથના લોકોએ હત્યા કરી-ગામલોકો
ગ્રામજનોએ જણાવ્યું હતું કે એ દારા સિંહ, ઓ રોમેન, ટી ઇબોમચા અને તેનો પુત્ર ટી આનંદ બુધવારે લાકડા લઇ જઇ રહ્યા હતા ત્યારે સશસ્ત્ર બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. ગામલોકોનું કહેવું છે કે આ બધા લોકો સામેવાળા જૂથના હતા.
Why are #KukiZo kers so scared of being exposed? Reporting the post to conceal their heinous crimes is the only thing they can take in their lives.#KukiTerrorists #Manipur_Violence #Manipurfarmers #KukiZoNarcoTerroristXposed #KukiTerrorists #KukiChinZoSeparatists pic.twitter.com/YgGy2V3cVC
— Holy Crom (@ResurrectedCrom) January 11, 2024
મણિપુરમા કૂકી અને મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહી છે હિંસા
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મે 2023થી કૂકી અને મેતઈ સમૂદાય વચ્ચે ચાલી રહેલી હિંસા હજુ પણ શાંત થઈ નથી. મેતઈને જનજાતિનો દરજ્જો આપવાની વિરૃદ્ધમાં કૂકી છે અને બન્ને વચ્ચે અવારનવાર હિંસા થતી હોય છે જેમાં અત્યાર સુધી 100થી વધુ લોકો માર્યાં ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો