બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / રાજકોટ / Mandva of Madhavpur and Jadavkul's life... This time grand celebration will be held in Dwarka too, marriage festival will be held in temples.
Vishal Khamar
Last Updated: 08:13 PM, 25 March 2023
દ્વારકા ખાતે કલેકટર તથા ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં માધવપુર ઘેડ મહોત્સવ 2023 અંતર્ગત મીટીંગ રાખવામાં આવેલ છે. જેમાં દ્વારકામાં રૂક્ષ્મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી કરાશે કરવામાં આવશે. જેનાં ભાગરૂપે આ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાની હોય. આ અંગે આયોજન માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં પણ માધવપુરના મેળાના ઉત્સવની ઝલક જોવા મળશે માતાજી રૂક્ષ્મણીજીના દ્વારકાધીશ સંગે વિવાહ ઉત્સવની દ્વારકામાં પધરામણી ધામધૂમ પૂર્વક થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા. 3 ના રોજ વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે
ત્યારે આજે દ્વારકામાં વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર ખાતે આ ઉત્સવની ભવ્ય ઉજવણી થાય તે માટે આયોજન અંગે મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પબુભા માણેક કલેકટર મુકેશ પંડ્યા પ્રાંત અધિકારી સહીત પૂજારી તેમજ સ્થાનિક વેપારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. દ્વારકામાં તા 30 થી તા 3 સુધી દ્વારકાધીશ મંદિર અને રૂક્ષ્મણી મંદિર શણગાર કરવામાં આવશે. તા 3 ના રોજ વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. જેમાં બહોળી સંખ્યામા ભક્તો અને પૂજારીઓ ઉપસ્થિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ