બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં અજીત પવાર ડેપ્યૂટી CM બન્યા છતાં રાજનીતિમાં વિવાદો શાંત થયાં નથી. શિંદે સરકારમાં ડિપાર્ટમેન્ટનાં વિભાજનને લઈને હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. આ જ કારણોસર NCP અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ આજે દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. પરંતુ અજીત પવારે સમાધાન માટે દિલ્હી શા માટે જવું પડી રહ્યું છે? એવા કયા વિવાદિત મુદાઓ છે જેમાં શિંદે અને ફડણવીસ સહમત નથી થઈ રહ્યાં?
ADVERTISEMENT
શિંદે જૂથ પાસે હાલમાં આ વિભાગ
શિવસેના શિંદે જૂથ પાસે હાલમાં એક્સાઈઝ, શિક્ષા, શહેરી વિકાસ, ઉદ્યોગ, પરિવહન વગેરે જેવા વિભાગો છે. શિવસેના આ વિભાગો છોડવા ઈચ્છતી નથી.
ભાજપ પાસે હાલમાં આ વિભાગ
ભાજપ પાસે હાલમાં નાણામંત્રાલય, ગૃહ, સિંચાઈ, ઉર્જા, ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસ, પ્રવાસન જેવા મહત્વનાં વિભાગો આવેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.