બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મુંબઈ / Politics / maharashtra government again implicate loan waive in state 34 lakh farmers will get benefit

જાહેરાત / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતો માટે ફરી એક એવી જાહેરાત કરી કે ભાજપને લાગશે ઝટકો

Mehul

Last Updated: 09:33 PM, 4 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર ફરીથી ખેડૂતોનું દેવુ માફ કરશે તેવી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ તમામ બેંકો પાસેથી વિગતો મંગાવી છે તથા 15 ફેબ્રુઆરી સુધી લોનની વિગતો એકત્ર કરીને સરકારને આપવા આદેશ કર્યો છે.

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરી જાહેરાત
  • સરકાર ફરીથી ખેડૂતોનું દેવુ માફ કરશે
  • સરકાર 2 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરશે

આ વિગતો આવ્યા બાદ આશરે 34 લાખ ખેડૂતોને દેવા માફીનો લાભ મળશે. સરકાર 2 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદથી મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન ચલાવવાના સપનાને ઝટકો આપ્યો છે. સામનામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે, બુલેટ ટ્રેન અમારું નહીં પરંતુ કોઇ અન્યનું સપનું છે. 

બુલેટ ટ્રેનમાં રાજ્ય સરકારનો 25 ટકા ભાગ જ્યારે કેન્દ્ર સરકારનો 75 ટકા ભાગ છે. સામનામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, વિકાસનો રોડમેપ તૈયાર છે. હવે એક પણ ઉદ્યોગ બહાર નહીં જાય, રોજગારીની તક વધશે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તુલના સફેદ હાથી સાથે કરતા મંગળવારે કહ્યું કે, તેના પર તેઓ ત્યારે જ નિર્ણય લેશે જ્યારે તેઓને વિશ્વાસ થશે કે તેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે. 

રોજગારનો હવાલો આપતા ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, પહેલા અમે તેના પર ચર્ચા કરીશું ત્ચારબાદ જ કોઇ નિર્ણય લઇશું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, બુલેટ ટ્રેનના આવવાથી મહારાષ્ટ્રમાં રોજગારી વધે છે તો જ તેને રાજ્યમાં આવવા દઇશું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ