બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / Politics / ગુજરાતના આ મતદાન મથક પર થયું 100 ટકા મતદાન, એક મતનું મહત્વ સમજાવતું મતદાન મથક

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ મતદાન મથક પર થયું 100 ટકા મતદાન, એક મતનું મહત્વ સમજાવતું મતદાન મથક

Last Updated: 10:28 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર-સોમનાથ જિલ્લાના મધ્ય ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે કે જ્યાં 100 ટકા મતદાન થયું

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 પર મતદાન સંપન્ન થઇ ગયું.. 1 બેઠક સુરતની પહેલેથીજ બિન હરીફ થયેલી છે. 25 બેઠકો પર અલગ-અલગ મતદાન મથકો પર મતદાનની ટકાવારી અલગ-અલગ રહી..ક્યાંક વધારે તો ક્યાંક ઓછુ મતદાન થયું.પરંતું ગીર-સોમનાથ જિલ્લાના મધ્ય ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે કે જ્યાં 100 ટકા મતદાન થયું.

આ મતદાન મથક અંતર્ગત માત્ર એકજ મતદાર આવે છે.

આપને જાણીને નવાઇ લાગશે અને સવાલ થશે કે શું આ મતદાન મથક અંતર્ગત આવતા તમામ મતદારો મત આપવા પહોંચ્યા હતા.. જેનો જવાબ એ છે કે આ મતદાન મથક અંતર્ગત માત્ર એકજ મતદાર આવે છે. અને આ એક મતદાર માટે જ અહીં દરેક ઇલેક્શનમાં મતદાન મથક ઉભુ કરવું પડે છે...આ એક મતદાર મતદાન કરી દે એટલે અહીં 100 મતદાન થઇ જાય છે.

મહંત હરિદાસબાપુ છે અહીંના એકમાત્ર મતદાર

બાણેજ બુથના એકમાત્ર મતદાતા છે. મહંત હરિદાસબાપુ. લોકશાહીમાં એક-એક મતનું મહત્વ હોય છે.. અને આ વાતનું ઉદાહરણ અહીં માત્ર એક મત માટે પણ મતદાન મથક ઉભું કરીને ચૂંટણીપંચ દ્વારા ખુબજ આદર્શ રીતે પુરું પાડવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ