બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 વિધાનસભા બેઠકો પર સરેરાશ મતદાન 59.47 ટકા, સૌથી ઓછું માણાવદરમાં, જાણો સૌથી વધુ ક્યાં

ગુજરાત / 5 વિધાનસભા બેઠકો પર સરેરાશ મતદાન 59.47 ટકા, સૌથી ઓછું માણાવદરમાં, જાણો સૌથી વધુ ક્યાં

Last Updated: 10:41 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Election 2024: પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 59.47 ટકા મતદાન નોંધાયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે.

લાકશાહીના આ મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી મતદારોની લાબી કતારો લાગી હતી અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી પડ્યાં હતાં. ત્યારે ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર 266 અને વિધાનસભાની 5 બેઠક પર 26 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયો છે. ત્યારે વિધાનસભાની બેઠકો પરના મતદાનની વાત કરીએ તો વિધાનસભાની બેઠકો સરેરાશ મતદાન 59.47 ટકા નોંધાયું છે

માણવદર વિધાનસભા બેઠક સૌથી ઓછુ 53.93 ટકા મતદાન

5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીને લઈ મતદાન થયું હતું. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ છે. પાપ્ત આંકડા મુજબ વાત કરીએ તો પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 59.47 ટકા મતદાન નોંધાયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. જ્યાં 70.20 ટકા મતદાન થયું છે. જ્યારે માણવદરમાં સૌથી ઓછુ 53.93 ટકા મતદાન થયું છે. વિજાપુરમાં 59.47 ટકા જ્યારે ખંભાતમાં 59.90 ટકા મતદાન નોંધાયું છે.

કઈ વિધાનસભા બેઠકો પર કેમ પેટા ચૂંટણી યોજાઈ ?

પોરબંદર બેઠક

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપી ગેતા આ બેઠક ખાલી હતી.

વિજાપુર બેઠક

આ બેઠક પર પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું ધરી દીધું હતું.

માણાવદર બેઠક

માણાવદર પર પણ સ્થિતિ એ સર્જાઈ હતી કે, કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણી રાજીનામું આપ્યું હતું.

ખંભાત બેઠક

ખંભાત વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું.

વાંચવા જેવું: ચૂંટણી પંચને 24,131 ફરિયાદો મળી, ત્રણ દુઃખદ ઘટના, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન

વાઘોડિયા બેઠક

વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ