બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / krushna abhishek opens about the rumors about controversy between him and kapil

ખુલાસો / મારા વિશે વાતો ફેલાવી...: કપિલ શર્મા સાથે ઝઘડા મામલે કૃષ્ણાએ કર્યો મોટો ખુલાસો

Khevna

Last Updated: 10:32 AM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણા અભિષેકે ધ કપિલ શર્મા શો વિશે વાત કરતાં ખુલાસો કર્યો કે તેમના અને કપિલ શર્મા વચ્ચે કોઈ વિવાદ નથી.

  • કૃષ્ણા અભિષેક અને કપિલ શર્મા વચ્ચે નથી કોઈ વિવાદ 
  • કૃષ્ણાએ આ બાબતને અફવા જણાવી 
  • 10  સપ્ટેમ્બરથી ધ કપિલ શર્મા શો થશે રિલીઝ 

કૃષ્ણા અભિષેક અને કપિલ શર્મા વચ્ચે નથી કોઈ વિવાદ 

ધ કપિલ શર્મા શો એકવાર ફરી ટીવી પર ધમાકેદાર વાપસી કરવા જાઈ રહ્યો છે. કપિલના શોમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળશે. પરંતુ શોમાં આ વખતે દર્શકોને સપના એટલે કે કૃષ્ણા અભિષેક જોવા નહીં મળે. કૃષ્ણા અભિષેક કપિલ શર્મા શોનો ભાગ ન હોવા પર એવા સમાચારો સામે આવી રહ્યા છે કે તેમના અને કપિલનાં સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. પરંતુ સત્ય શું છે, આ વિશે ખુદ કૃષ્ણાએ જ જણાવ્યું છે. 

શું બોલ્યા કૃષ્ણા અભિષેક?
ધ કપિલ શર્મા શોએ સપના રૂપે કૃષ્ણાને ખાસ ઓળખાણ આપી હતી. તેમના આ પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું હતું. પરરૂ છતાં પણ કૃષ્ણા શોનો ભાગ શા માટે નથી બની રહ્યા, આ સવાલનો જવાબ દરેક જાણવા ઈચ્છે છે. આ વિશે વાત કરતાં કૃષ્ણા અભિષેક કહે છે કે અમે આજે રાત્રે સાથે ઓસ્ટ્રેલીયા જઈ રહ્યા છીએ. કપિલ અને મારા વિશે ખબર નહીં શું અફવાઓ છે કે આમ થઈ ગયું.. તેમ થઈ ગયું. 

કૃષ્ણા આગળ કહે છે કે આજે રાત્રે અમે સાથે ઓસ્ટ્રેલીયા જઈ રહ્યા છીએ. અમારી વચ્ચે કોઈ ઇશ્યૂ નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરી છીએ. એ મારો પણ શો છે. હું શોમાં જલ્દી જ વાપસી આરીશ. 

ક્યારે શરૂ થશે કપિલ શર્મા શો?
આમ તો કૃષ્ણા અભિષેકને ધ કપિલ શર્મા શોમાં ન જોઈને દર્શકો તેને મિસ તો કરશે. કૃષ્ણા અભિષેક પોતાની કોમિક ટાઈમિંગથી શોમાં અલગ જ રંગ લાવતા હતા. સપનાનાં પાત્રએ તેમને ઘરે ઘરે ઓળખાણ અપાવી હતી. તેઓ ખુદ પણ આ શોને અને એ પાત્રને મિસ કરશે. 

ધ કપિલ શર્મા શોની રિલીઝ ડેટનું પણ એલાન કરવામાં આવ્યું છે. દર્શકોનો મોસ્ટ ફેવરિટ શો 10 સપ્ટેમ્બરનાં રોજ દર શનિવાર અને રવિવારે રાત્રે 9:30 વાગ્યે ટેલિકાસ્ટ થશે. જીયાર્થી શોની રિલીઝ ડેટ સામે આવી કછે, ત્યારથી ફેન્સનો ઉત્સાહ પણ વધ્યો છે. દરેકને હવે 10 સપ્ટેમ્બરની રાહ છે, જ્યારે તેઓ પોતાના ફેવરેટ શોને નવા અંદાજ અને નવા ચહેરાઓ સાથે ફરી એન્જોય કરશે. તમે કેટલા એક્સાઈટેડ છો આ શો માટે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ