બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Know who is ADG Amitabh Yash of STF
Malay
Last Updated: 04:00 PM, 13 April 2023
માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું આજે ઝાંસીમાં યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી એસપી નવેન્દુ કુમાર અને ડેપ્યુટી એસપી વિમલ કુમારના નેતૃત્વમાં યુપી એસટીએફની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું. UP STFના ADG અમિતાભ યશે માહિતી આપી છે કે બંને આરોપીઓને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને માર્યા ગયા છે.
Ex-MP & gangster Atiq Ahmed's son Asad, aide killed in an encounter by a team of 12 members of UP STF in Jhansi today.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
One British Bulldog Revolver .455 bore and Walther P88 7.63 bore pistol recovered from them. pic.twitter.com/FxZgvtuS4n
અસદ અને ગુલામની ધરપકડ કરવા માંગતી હતી પોલીસઃ અમિતાભ યશ
અસદ અહેમદના એન્કાઉન્ટર અંગે UP STFના ADG અમિતાભ યશે જણાવ્યું કે, STFની ટીમ છેલ્લા દોઢ મહિનાથી અસદ અને ગુલામને ટ્રેક કરતી હતી. અસદ અને ગુલામ ઝાંસી હોય તેવી બાતમી STFને મળી હતી. બાતમીના આધારે STFએ ઑપરેશન હાથ ધર્યું હતું. ડેપ્યુટી SP વિમલ અને નવેન્દુ ઑપરેશનને લીડ કરતા હતા. પોલીસ અસદ અને ગુલામની ધરપકડ કરવા માંગતી હતી. અસદ અને ગુલામે પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ફાયરિંગનો જવાબ આપવામાં બન્નેનું એન્કાઉન્ટર થયું. બંન્ને પાસેથી વિદેશમાં બનેલા હથિયાર મળ્યા છે. અમિતાભ યશ આ પહેલા પણ યુપીમાં ઘણા મોટા ઓપરેશનને અંજામ આપી ચૂક્યા છે.
#WATCH | "This was an important and challenging case. The killing of these two criminals (Asad & Ghulam) is a huge success," says Amitabh Yash, ADG Uttar Pradesh STF. pic.twitter.com/cpiaDewRbA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
કોણ છે અમિતાભ યશ?
બિહારના ભોજપુરથી આવેલા અમિતાભ યશના પિતા રામ યશ સિંહ પણ IPS હતા. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને IPS બન્યા હતા. સૌથી પહેલા અમિતાભ યશનું સંતકબીરનગર જિલ્લામાં પોસ્ટિંગ કરાયું હતું. 11 મહિના સુધી અહીં સેવા આપ્યા પછી તેઓ બારાબંકી મહારાજગંજ, હરદોઈ, જાલૌન, સહારનપુર, સીતાપુર, બુલંદશહર, નોઈડા અને કાનપુરમાં એસપી અને એસએસપી તરીકે તૈનાત રહ્યા.
2021માં બન્યા STFના ADG
અમિતાભ યશ 2007માં માયાવતી સરકારમાં STF SSP બન્યા. આ દરમિયાન તેમણે બુંદેલખંડના જંગલોમાં ડાકુ દાદુઆ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું અને તેને ઠાર માર્યો હતો. આ ઉપરાંત તેમની ટીમે ડાકુ (ડકૈત) ઠોકિયાને પણ માર્યો હતો. ચિત્રકૂટના જંગલોને ડાકુઓથી મુક્ત કરાવવાનો શ્રેય પણ અમિતાભ યશને જાય છે. મે 2017માં તેઓ યોગી સરકારમાં STFના IG બન્યા હતા. આ પછી જાન્યુઆરી 2021માં તેઓ STFના ADG બન્યા.
150થી વધુ બદમાશોને કરી ચૂક્યા છે ઠાર
એક રિપોર્ટ મુજબ, અમિતાભ યશે પોતાની કારકિર્દીમાં 150થી વધુ બદમાશોને ઠાર માર્યા છે. તેમણે યુપીના મુખ્તાર અને અતીક ગેંગના તમામ શાર્પ શૂટરોને માર્યા હતા. કાનપુરના કુખ્યાત ગુનેગાર વિકાસ દુબે અને તેની ગેંગને પણ અમિતાભ યશની ટીમે ઠાર માર્યા હતા. અમિતાભ યશે યુપીના આયુષ ભરતી કૌભાંડ, TET પેપર લીક, પશુપાલન કૌભાંડ સહિત અનેક મોટા મામલાઓનો ખુલાસો કરીને આરોપીઓને જેલમાં મોકલવાનું કામ પણ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપમાં રાહુલને ન લેવાયો, સંજૂને અણધાર્યો લાભ, આ રહ્યું મોટું કારણ
India T20 World Cup 2024