બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ભારત / Karnataka Health Minister advised aged citizens to wear the mask in public due to covid 19 cases rose
Vaidehi
Last Updated: 04:55 PM, 18 December 2023
ભારતમાં ફરી કોવિડ-19નાં કેસો વધી ગયાં છે. જેના લીધે કર્ણાટક સરકારનાં સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યનાં વડીલો અને ગંભીર બીમારી ધરાવતાં લોકોને માસ્ક પહેરવાનાં આદેશ આપ્યાં છે. તેમણે એ પણ કહ્યું કે કર્ણાટક સરકાર આ મામલે ટૂંક જ સમયમાં એડવાઈઝરી જાહેર કરશે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર દેશમાં હાલમાં કોરોનાનાં 260 નવા કેસો સામે આવ્યાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાયલ અનુસાર દેશમાં 18 ડિસેમ્બરનાં કોરોનાનાં 1828 એક્ટિવ કેસો છે. હાલમાં કોરોનાને લીધે એક વ્યક્તિનું મોત પણ થયું છે.
#WATCH | On COVID cases in the state, Karnataka Health Minister Dinesh Gundu Rao says, "There is nothing to worry about. As per our records, we have about 58 active cases, 11 are hospitalized and the remaining are at home. So far in the last three months, we have had one death… pic.twitter.com/G4oLE36aWf
— ANI (@ANI) December 17, 2023
કર્ણાટકમાં માસ્ક રૂલ
કર્ણાટકમાં કોરોનાનાં કેસ વધતાં રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી. અમે ટેકનિકલ સલાહકાર ટીમ TACની સાથે બેઠક કરી છે. ચર્ચા કરી છે કે શું પગલાંઓ ભરવા જોઈએ. અમે ટૂંક જ સમયમાં એક એડવાઈઝરી જાહેર કરશું. હાલમાં જે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે છે, જેમને હદય સમસ્યા છે અને અન્ય કોઈ ગંભીર બીમારી છે તેમણે માસ્ક પહેરવું જરૂરી છે. અમે સરકારી હોસ્પિટલોમાં તૈયાર રહેવાનું કહ્યું છે.
કેરળ સીમા પર આવતાં ક્ષેત્રો ખાસ સાવધાન
તેમણે આગળ કહ્યું કે જે ક્ષેત્રોની સીમા કેરળ સાથે લાગે છે તેમણે વધુ સાવધાન રહેવાની જરૂર છે. મેંગલોર, ચમનજનગર, કોડાગુમાં લોકોએ સતર્ક રહેવું જોઈએ. ટેસ્ટિંગ વધારવામાં આવશે. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે તેમણે જરૂરી ટેસ્ટ કરાવવા પડશે.
દેશમાં કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં કુલ કેસોની સંખ્યા 4.50 કરોડ થઈ ગઈ છે. તેમાંથી 4.46 કરોડ લોકો આ બીમારીથી ઠીક થઈ ગયાં છે. તેના લીધે દેશમાં રિકવરી દર 98.81% આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં અત્યારસુધીમાં કોવિડ-19થી 5.33 લાખ લોકોનું મોત થયું છે. આપણાં દેશમાં આ બીમારીનો મૃત્યુ દર 1.19% છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime