બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / karisma kapoor ex husband sunjay kapur

પતિની ટોર્ચરકથા / 'હનીમૂન પર બોલી લગાવી, મિત્રો સાથે સુવા ફરજ પાડી', બોલીવુડની ટોચની એક્ટ્રેસનો ધડાકો

Hiralal

Last Updated: 03:18 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથેના લગ્નજીવનમાં પોતાને જે મુશ્કેલીઓ પડી હતી તેને લઈને ચોંકાવનારો ધડાકો કર્યો છે.

  • બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે ખોલ્યું લગ્નજીવન રહસ્ય
  • પતિ સંજય કપૂરે સુહાગરાતે કર્યું હતું ટોર્ચર
  • મિત્રો સાથે સુવા માટે ફરજ પાડતો હતો 

90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સામેલ કરિશ્મા કપૂરે દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂરે 2003ની સાલમાં લગ્ન કર્યાં હતા પરંતું તેમનું લગ્નજીવન લાંબું ન ચાલ્યું અને 
2014માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. થોડા સમય પહેલા કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથેના તેના લગ્નજીવન દરમિયાન તેનું જે હદે ટોર્ચર થયું હતું તેને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. 

કરિશ્મા કપૂરે શું ખુલાસો કર્યો 

કરિશ્મા કપૂરે કહ્યું કે હનીમૂન પર સંજયે મને તેના તેના મિત્રો સાથે સૂવાની ફરજ પડી હતી. સંજય કપૂરે કરિશ્મા કપૂરને પહેલા દિવસથી જ આ રીતે ટોર્ચર કરી હતી
તે કહે છે કે  સંજય કપૂરે મને પહેલા દિવસથી જ આ રીતે ટોર્ચર કરી હતી. ડિવોર્સ બાદ કરિશ્મા કપૂરે પોતાના લગ્ન જીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું હતું કે સંજય કપૂર અને તેની માતા મને ખૂબ ત્રાસ આપ્યો હતો. તેણે કહ્યું કે સંજય કપૂર તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કરતો હતો. કરિશ્માએ એ પણ જણાવ્યું કે તેની સાસુએ પ્રેગ્નેન્સી દરમિયાન તેની મારઝૂડ કરી હતી. 

હનીમૂન પર દોસ્તો સાથે સુવાનું કહ્યું
કરિશ્માએ એવું પણ કહ્યું કે હનીમૂની રાતે સંજય કપુરે મને તેના મિત્રો સાથે બેડ શેર કરવાની ફરજ પાડી હતી જ્યારે મેં આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે મને સખત માર માર્યો હતો. 

2003માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતા 
2003માં કરિશ્મા કપૂરે દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર (Sanjay Kapur) સાથે લગ્ન કર્યા હતા. કરિશ્મા અને સંજયના બે બાળકો છે, દીકરી સમાયરા અને દીકરો કિઆન. 2014માં કરિશ્મા અને સંજયે અલગ થયા હતા અને પરસ્પર સમજૂતી હેઠળ ડિવોર્સ માટે અરજી કરી હતી. જોકે, ડિવોર્સની પ્રક્રિયા દરમિયાન સંજય અને કરિશ્માએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના ડિવોર્સ 2016માં મંજૂર થયા હતા અને બંને બાળકોની કસ્ટડી કરિશ્માને મળી હતી. ડિવોર્સના થોડા વર્ષો બાદ કરિશ્મા કપૂરનું નામ બિઝનેસમેન સંદીપ તોશ્નીવાલા સાથે જોડાયું હતું. બંને અવારનવાર સાથે પણ જોવા મળતા હતા. પરંતુ આ સંબંધ પણ લાંબો ના ટક્યો અને બ્રેકઅપ થઈ ગયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ