બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Kajal Hindustani breaks her silence on Patidar daughter controversy

પ્રતિક્રિયા / પાટીદાર દીકરી પર વિવાદ અંગે કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું, કોંગ્રેસ પર ઢોળ્યો દોષનો ટોપલો

Vishal Khamar

Last Updated: 04:57 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર દિકરીઓ પર કરેલ વિવાદિત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે કાજલ હિન્દુસ્તાનીએ સો-મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, હું દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું.

પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન પર કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે દ્રૌપદીનું ચીરહરણ જે રીતે થયું તેવા દ્રશ્યો મારા મનમાં આવ્યા હતા. કોંગ્રેસના લોકોએ મારા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાટીદાર અને હિંદુ સમાજના લોકોએ મને સમર્થન આપ્યું. લોકોને ભ્રમિત કરવા વીડિયો એડિટ કરાયો હતો. 11 મહિના પહેલાનો વીડિયો અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે. ચૂંટણીને કારણે વીડિયો એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે.

ગત રોજ રાતનાં સમયે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરૂ છું
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન બાદ કાજલ હિન્દુસ્થાનીએ નિવેદન આપ્યુ છે. લોકોને એમ લાગ્યું કે બહેન ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. સાચે જ તમને લાગે છે કે હું કોઈ પણ પરિસ્થિતિથી ભાગી શકું. ત્યારે મારામાં આટલી શક્તિ છે કે દરેક પરિસ્થિતિને સહન કરી શકું છું. રાતે હું સુતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરવા માંગુ છું.  મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા તે મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ વાળું જે હતું તે દ્રશ્ય આવતું હતું.

વધુ વાંચોઃ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરી આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ, પ્રેમ સંબંધ, અકસ્માત અને દસ દિવસનું રહસ્ય ખૂલ્યું

કોંગ્રેસના જાતિવાદી ઠગોએ તેમજ તેમનાં સાથીદારોએ મારા પર ખૂબ એટેક કર્યાઃ કાજલ હિન્દુસ્થાની
મહાભારતમાં ત્રણ પક્ષ હતા જેમાં એક પક્ષ હતો જે હુમલો કરતી હતી દુર્યોધન અને દુશાસનવાળી ગેંગ, એક પક્ષ હતો જે ડિફેન્ડ કરતો હતો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને ત્રીજો પક્ષ જે હતો એ મુક દર્શક બનીને બેઠો હતો. જેમાં તેઓ સમગ્ર ઘટનાને જોઈ શકતા હતા તેમજ સાંભળી શકતા હતા. પરંતું કંઈ બોલી શકતા ન હતો. જેમકે દ્રોણ, ભીષ્મ અને કર્ણ. કાલના આખા ઘટના ક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગો તેમજ તેમનાં સાથીદારો દ્વારા ખૂબ એટેક કર્યા.  ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનાં રૂપમાં પાટીદાર સમાજનાં અને હિંદુ સમાજનાં સમસ્ત ભાઈઓ મારા બચાવ પક્ષમાં આવ્યા. ઘણા બધા મારા ભાઈ બહેનોએ મને સપોર્ટ આપ્યો. જેથી હું મારી જાતને સૌભાગ્ય માનું છું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ