બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vishal Khamar
Last Updated: 04:57 PM, 20 March 2024
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન પર કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે દ્રૌપદીનું ચીરહરણ જે રીતે થયું તેવા દ્રશ્યો મારા મનમાં આવ્યા હતા. કોંગ્રેસના લોકોએ મારા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાટીદાર અને હિંદુ સમાજના લોકોએ મને સમર્થન આપ્યું. લોકોને ભ્રમિત કરવા વીડિયો એડિટ કરાયો હતો. 11 મહિના પહેલાનો વીડિયો અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે. ચૂંટણીને કારણે વીડિયો એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે.
ગત રોજ રાતનાં સમયે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરૂ છું
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન બાદ કાજલ હિન્દુસ્થાનીએ નિવેદન આપ્યુ છે. લોકોને એમ લાગ્યું કે બહેન ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. સાચે જ તમને લાગે છે કે હું કોઈ પણ પરિસ્થિતિથી ભાગી શકું. ત્યારે મારામાં આટલી શક્તિ છે કે દરેક પરિસ્થિતિને સહન કરી શકું છું. રાતે હું સુતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરવા માંગુ છું. મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા તે મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ વાળું જે હતું તે દ્રશ્ય આવતું હતું.
વધુ વાંચોઃ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરી આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ, પ્રેમ સંબંધ, અકસ્માત અને દસ દિવસનું રહસ્ય ખૂલ્યું
કોંગ્રેસના જાતિવાદી ઠગોએ તેમજ તેમનાં સાથીદારોએ મારા પર ખૂબ એટેક કર્યાઃ કાજલ હિન્દુસ્થાની
મહાભારતમાં ત્રણ પક્ષ હતા જેમાં એક પક્ષ હતો જે હુમલો કરતી હતી દુર્યોધન અને દુશાસનવાળી ગેંગ, એક પક્ષ હતો જે ડિફેન્ડ કરતો હતો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને ત્રીજો પક્ષ જે હતો એ મુક દર્શક બનીને બેઠો હતો. જેમાં તેઓ સમગ્ર ઘટનાને જોઈ શકતા હતા તેમજ સાંભળી શકતા હતા. પરંતું કંઈ બોલી શકતા ન હતો. જેમકે દ્રોણ, ભીષ્મ અને કર્ણ. કાલના આખા ઘટના ક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગો તેમજ તેમનાં સાથીદારો દ્વારા ખૂબ એટેક કર્યા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનાં રૂપમાં પાટીદાર સમાજનાં અને હિંદુ સમાજનાં સમસ્ત ભાઈઓ મારા બચાવ પક્ષમાં આવ્યા. ઘણા બધા મારા ભાઈ બહેનોએ મને સપોર્ટ આપ્યો. જેથી હું મારી જાતને સૌભાગ્ય માનું છું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir