બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 02:55 PM, 27 June 2023
જુલાઈ મહિનાની શરૂઆત અષાઢના શનિ પ્રદોષ વ્રતની સાથે થઈ રહી છે. આ દિવસ ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે શનિલારે આવનાર પ્રદોષ વ્રત સંપૂર્ણ ધન-ધાન્ય અને સમસ્ત દુખોથી છુટકારો આપનાર છે.
જ્યોતિષવિદોનું કહેવું છે કે શનિવારે આનાર પ્રદોષ વ્રત સંપૂર્ણ ધન-ધાન્ય અને સમગ્ર દુખોથી છુટકારો આપનાર હોય છે. જુલાઈ મહિનાની શરૂઆત અષાઢ શનિ પ્રદોષની સાથે થઈ રહી છે. માટે આ મહિનો ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને ઈનડાયરેક્ટ ધન લાભ થઈ શકે છે. રોકાણથી પણ લાભની ખૂબ સંભાવના છે.
મિથુન
વ્યવસાયને યોગ્ય રીતે સંચાલિત કરવા અને સારા લાભ પ્રાપ્ત થશે. નવા કામની શરૂઆત માટે પણ સમય અનુકૂળ છે.
સિંહ
રૂપિયાની બચત થશે અને ખર્ચામાં કમી આવશે. આવકના સ્ત્રોત વધી શકે છે. ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન જેવા યોગ બની શકે છે.
ધન
ધન રાશિના જાતક આર્થિક મોર્ચે સારો લાભ કમાઈ શકે છે. લાભના સિલસિલામાં લાંબી યાત્રા પર જવું પડી શકે છે.
ઉપાય
શનિ પ્રદોષના દિવસે છાયા દાન કરવું શુભ હોય છે. કટોરીમાં સરસવનું તેલ ભરીને એક સિક્કો નાખો અને પોતાનો પડછાયો જોઈને દાન કરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ