બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 06:07 PM, 19 June 2023
ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર એકલું એવું મંદિર છે જ્યાં જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. કહેવાય છે કે પુરી ભગવાન જગન્નાથના માસીનું ઘર છે અને આ ત્રણ બહન-ભાઈ પોતાના માસીના ઘરે ફરવા આવ્યા હતા. તે સમયે તેમની તબિયત ખરાબ થઈ જાય છે અને પછી દવા આપીને તેમને સાજા કરવામાં આવે છે.
આ પરંપરા આજે પણ જગન્નાથ પુરીમાં નિભાવવામાં આવે છે. આજે પણ જગન્નાથ રથયાત્રાથી 15 દિવસ પહેલા ભગવાન બીમાર થઈને એકાંતવાસમાં જતા રહે છે અને કોઈને દર્શન નથી આપતા. પછી 15 દિવસમાં ઠીક થઈને આવે છે અને પોતાના ભક્તોને દર્શન આપે છે. ત્યારે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. આ રથ યાત્રા સાથે જોડાયેલા ઘણા રહસ્ય અને સ્ટોરી એવી છે જે આજે પણ લોકોને ચોંકાવે છે.
જગન્નાથ રથ યાત્રા 2023
આ વર્ષે જગન્નાથ રથ યાત્રા 20 જૂન 2023, મંગળવારે શરૂ થશે અને આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે નગરનું ભ્રમણ કરશે. આ રથ યાત્રાની તૈયારીઓ ઘણા મહિના પહેલાથી શરૂ થઈ જાય છે અને તેનાથી સાથે જોડાયેલા અમુક એવા નિયમ છે જેનું આજે પણ સંપૂર્ણ શ્રદ્ધાની સાથે પાલન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ રથ યાત્રા માટે ઉપયોગ થતા લાકડા સોનાની કુલ્હાડીથી કાપવામાં આવે છે? આવો જાણીએ તેના વિશે ડિટેલ્સમાં.
સોનાની કુલ્હાડીથી કપાય છે લાકડી
લોકોને એ વાત સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે કે રથ બનાવવા માટે જે લાકડીઓનો ઉપયોગ થાય છે તેને સોનાની કુલ્હાડીથી કાપવામાં આવે છે. રથ બનાવવામાં બે મહિનાનો સમય લાગે છે અને તેની શરૂઆત અખાત્રીજના દિવસથી થાય છે. તેના માટે સૌથી પહેલા લાકડાની પસંદગી કરવામાં આવે છે અને પછી વન વિભાગના અધિકારીઓને મંદિર સમિતિના લોકો સુચના મોકલે છે કે તેમને રથના માટે લાકડા કાપવા છે.
ત્યાર બાદ મંદિરના પુજારી જંગલ જઈને તે ઝાડની પૂજા કરે છે જેના લાકડા રથના માટે ઉપયોગ થવાના છે. પછી મહારાણા એટલે કે કારપેન્ટર કમ્યુનિટીના લોકો ઝાડ પર સોનાની કુલ્હાડીથી કટ લગાવે છે. કટ લગાવતા પહેલા સોનાની કુલ્હાડીને પહેલા ભગવાન જગન્નાથની પ્રતિમાને સ્પર્શ કરાવવામાં આવે છે અને તેમનો આશીર્વાદ લેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ