બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / jagadguru rambhadracharya tell errors in hanuman chalisa ramcharitmanas watch video
Arohi
Last Updated: 02:13 PM, 6 April 2023
તુલસી પીઠાધીશ્વર જગદગુરૂ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે હનુમાન ચાલીસાનો ખોટો પાઠ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમુક ચોપાઈઓમાં ભુલો છે. આ અશુદ્ધિઓને ઠીક કરવી જોઈએ. તેમનું કહેવું છે કે પબ્લિશિંગના આ કારણે લોકો ખોટા શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. કથાવાચક રામભદ્રાચાર્ય 3 એપ્રિલથી આગ્રામાં છે. આ સમયે તેમણે ચાર અશુદ્ધિઓ વિશે જણાવ્યું.
આ ચાર ભૂલોને દૂર કરવા કહ્યું
કોઠી મીના બજારનું નામ બદલવાની માંગ
રામભદ્રાચાર્યનું કથાવાચન કોઠી મીના બજારમાં ચાલી રહ્યું છે. તેમણે કોઠી મીના બજારનું નામ બદલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેનું નામ સીતા બજાર રાખવું જોઈએ.
રામચરિતમાનસને જાહેર કરવામાં આવે રાષ્ટ્રીય ગ્રંથ
જગદગુરૂ રામભદ્રાચાર્યએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર એક વખત ફરી સત્તામાં આવશે અને દરેક સંત મળીને રામચરિત માનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરશે. દરેક સંત મળીને સરકાર પર દબાણ બનાવશે કે તે આ પ્રસ્તાવને સંસદમાં પાસ કરાવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ