બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / india china name of martyrs on ladakh scuffle
Kavan
Last Updated: 05:09 PM, 17 June 2020
દેશમાં આ જવાનોની શહાદતને લઇને ગુસ્સો છે અને તમામ લોકો ચીનથી બદલો લેવાની વાત કરી રહ્યા છે. આ જવાનોના પરિવારોએ કહ્યું છે કે, અમને ગર્વ છે કે, અમારા પરિવારના એક સભ્યએ દેશ માટે બલિદાન આપ્યું.
શહીદ થયેલ 20 જવાનોની યાદી
આપે જણાવી દઇએ કે, શહીદોના લિસ્ટમાં દેશના અલગ-અલગ હિસ્સાના જવાનો સામેલ છે. કેટલાક હૈદરાબાદથી તો કેટલાક પંજાબથી, આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના પણ કેટલાક જવાન સામેલ છે. જેની યાદી નીચે પ્રમાણે છે.
PM મોદીએ જવાનોની શહાદતને કરી યાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વધતા કોરોનના કેસને લઇને આજે દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાત કરી હતી. તેમની વાતચીતની શરૂઆતમાં તેમણે ગઇકાલની ઘટનાને ફરી એકાવાર યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇને ઉકસાવતા નથી પરંતુ એકવાત સ્પષ્ટ છે કે, અમે અમારા દેશની અખંડિતતાને જાળવવા માટે સક્ષમ છીએ.
Names of the 20 Indian Army personnel who lost their lives in the "violent face-off" with China in Galwan Valley, Ladakh. pic.twitter.com/GD5HFVr6U8
— ANI (@ANI) June 17, 2020
અમારા જવાન મારતા-મારતા મર્યા છે
આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને આડકતરી રીતે ઇશારો કરતા પણ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે, ભારત શાંતિ ઇચ્છે છે. ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ જવાબ દેવાનું પણ જાણે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા જવાન મારતા-મારતા મરે છે. ભારતને ઉકસાવવાથી યથોચિત જવાબ આપવા માટે સક્ષમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ