બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Increase the difficulty of these 3 zodiac signs from tonight

જ્યોતિષ શાસ્ત્ર / માનસિક પીડા, ખર્ચમાં વધારો... આજ રાતથી આ 3 જાતકોની મુશ્કેલીમાં વધારો, કારણ શુક્રનું રાશિ પરિવર્તન

Pooja Khunti

Last Updated: 10:03 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રનું રાશિ પરિવર્તન આજે ગુરુવાર 18 જાન્યુઆરીનાં રોજ રાત્રે 09:05 કલાકે થવાનું છે. શુક્ર, ધન રાશિમાં ગોચર થશે. શુક્રના રાશિ પરિવર્તનનાં કારણે આ 3 રાશિના લોકો માટે ખરાબ સમયની શરૂઆત થઈ શકે છે.

  • આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે
  • તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે
  • શુક્ર અને ગુરુ એકબીજાના દુશ્મન ગ્રહો છે

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ, સુવિધાઓ, પ્રેમ સંબંધો, સંતાન વગેરે માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. શુક્રનું રાશિ પરિવર્તન આજે ગુરુવાર 18 જાન્યુઆરીનાં રોજ રાત્રે 09:05 કલાકે થવાનું છે. શુક્ર, ધન રાશિમાં ગોચર થશે. શુક્રનાં ધન રાશિમાં ગોચર થવાથી તમામ 12 રાશિઓ પર શુભ કે અશુભ પ્રભાવ પડશે. શુક્ર આજથી સોમવાર 12 ફેબ્રુઆરી સુધી ધન રાશિમાં રહેશે. શુક્રના રાશિ પરિવર્તનનાં કારણે આ 3 રાશિના લોકો માટે ખરાબ સમયની શરૂઆત થઈ શકે છે. જ્યારે શુક્ર અશુભ હોય છે અથવા તેની નકારાત્મક અસર પડે છે, ત્યારે તેની વિવાહિત જીવન અને લવ લાઈફ પર ખરાબ અસર પડે છે. અશુભ શુક્રના કારણે બાળકોમાં પણ ખામી સર્જાય છે. વ્યક્તિના જીવનમાં સુખ, સુવિધા અને પ્રેમનો અભાવ રહે છે. 

વાંચવા જેવું: મૃત્યુ પંચમ સમાપ્ત થતાં જ આ તારીખથી લગ્નસરાની સિઝન શરૂ: 4 મહિના ગુંજી ઉઠશે શરણાઈઓ, જાણી લો શુભ તારીખ અને મુહૂર્ત

મિથુન રાશિ 
શુક્રના રાશિ પરિવર્તનને કારણે આજે રાતથી મિથુન રાશિના જાતકોનાં જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. વધુ પડતાં ખર્ચને કારણે લોન લેવી પડી શકે છે. 

વૃશ્ચિક રાશિ
તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. તમે બીમાર પડી શકો છો. આ સમસ્યાથી બચવા માટે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. સ્વસ્થ આહારનું સેવન કરો. નિયમિત કસરત અને યોગ કરો. 

ધન રાશિ 
ધન રાશિનાં સ્વામી ગુરુ છે. શુક્ર અને ગુરુ એકબીજાના દુશ્મન ગ્રહો છે. શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમારા વ્યાવસાયિક જીવન અને અંગત જીવનમાં તાલમેલનો અભાવ રહેશે. જેના કારણે તમારા સંબંધો પર અસર પડી શકે છે અને તમારે માનસિક પીડામાંથી પસાર થવું પડી શકે છે. આ સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ