બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad, 21 areas have been placed in micro containment simultaneously, if you go to this area, maintain it
Mehul
Last Updated: 09:53 PM, 3 January 2022
અમદાવાદમાં વધતા કોરોના કેસ સાથે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. શહેરમાં એક સાથે 21 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદના બોડકદેવ, પાલડી, થલતેજ, નિકોલ, ઘોડાસર, વસ્ત્રાપુરના વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 65 પર પહોંચી છે.
અમદાવાદમાં 644 કેસથી હાહાકાર
ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. આજ સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 225 કેસ તો વડોદરામાં 75 અને રાજકોટમાં 61 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 5858 સુધી પહોંચી ગઈ છે.રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાને માત આપીને કુલ 151 દર્દી ઘેર પરત ફરતા હવે એક્ટિવ કેસની સંખ્યાં 5858 પહોચી ગઈ છે. આજે કુલ 7.46 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસીના ડોઝ આપી દેવાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા જોવા મળ્યો છે.આજે 7,46,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આજથી 15-18 વર્ષના લોકોનું રસીકરણ પણ શરુ થયું હતું. આજે પહેલા દિવસે 4,94,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
ઓમિક્રોનના 16 નવા કેસ
ગુજરાતમાં કોરોનાના ફૂંફાડા સાથે જ ઓમિક્રોનના વધુ 16 કેસ નવા આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, કચ્છ અને ખેડામાં ઓમિક્રોનના એક-એક કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ, તો સુરતમાં આજે એક મહિલાને પણ ઓમિક્રોનની પુષ્ટી થઇ છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ નોંધાયા છે જેમાંથી ઓમિક્રોનને માત આપીને કુલ 85 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ