બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Malay
Last Updated: 10:02 AM, 22 July 2023
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદની આગાહીને કારણે 20 અને 21 જુલાઈએ મોકુફ રાખવામાં આવેલી આર્ટસ-સાયન્સ ફેકલ્ટીની પરીક્ષા હવે તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ યોજાશે. આ બાબતે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
રેગ્યુલર અને એક્ષટર્નલની પરીક્ષા રખાઈ હતી મોકૂફ
ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીના પગલે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા 20 અને 21 જુલાઇના રોજ યોજાનારી રેગ્યુલર અને એક્ષટર્નલની પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો. સાથે જ યુનિવર્સિટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ અંગે પરિપત્ર જારી કરીને આ દિવસોની પરીક્ષાઓની તારીખો હવે પછીથી જાહેર કરવામાં આવશે.
યુનિવર્સિટીએ જાહેર કર્યો પરિપત્ર
ત્યારે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષાનું ટાઈમટેબલ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે, સાથે જ આ બાબતે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરાયો છે. જે મુજબ આ પરીક્ષા 01-08-2023 અને 02-08-2023ના રોજ યોજાશે. પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ બદલાવ થશે નહીં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ