બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / Himachal Pradesh's biggest disaster of the century: 52 dead in 24 hours
Priyakant
Last Updated: 10:39 AM, 15 August 2023
હિમાચલ પ્રદેશ વરસાદ: હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સર્જાયેલી વિનાશમાં અત્યાર સુધીમાં 51 લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ શિમલામાં ભૂસ્ખલનને કારણે 14 લોકોના મોત થયા છે. આ તરફ રાજ્યમાં કુદરતી આફતના કારણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ઘણા મોટા રસ્તાઓ બંધ થઈ ગયા, ઘરોને નુકસાન થયું અને શિમલાના મંદિરમાં ઘણા ભક્તો દટાઈ ગયા. એકલા શિમલામાં ભૂસ્ખલનની બે જગ્યાએથી 14 મૃતદેહો મળી આવ્યા હતા. સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરના કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.
મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે ભૂસ્ખલન
શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં, સ્થાનિક હવામાન વિભાગે 17 ઓગસ્ટ સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદ, તોફાન અને વીજળી માટે યલો એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
STORY | 51 killed in Himachal rains, 14 of them in Shimla landslides
— Press Trust of India (@PTI_News) August 14, 2023
READ: https://t.co/WvrNsKSy22 pic.twitter.com/7WInnUbTWU
પરીક્ષાઓ રદ, શાળા-કોલેજો બંધ
અવિરત વરસાદ વચ્ચે રાજ્ય સરકારે પણ પરીક્ષાઓ રદ કરી છે અને શાળા-કોલેજો બંધ રહેશે. સોમવારે હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે થયેલી ભારે તબાહી અંગે રાજ્યના સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 50 થી વધુ લોકોના મોત થયા છે. 20થી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે, મૃત્યુઆંક વધી શકે છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યમાં સ્વતંત્રતા દિવસ પર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
VIDEO | "Independence Day celebrations will only be ceremonial in Himachal Pradesh in the wake of lives lost in recent landslides in the state," says CM @SukhuSukhvinder. pic.twitter.com/iNLtWzcglg
— Press Trust of India (@PTI_News) August 14, 2023
ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભારત હવામાન વિભાગ (IMD) એ આજે પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દેહરાદૂન, પૌરી, ટિહરી, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે ઋષિકેશની આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
રાહત અને બચાવ કાર્ય યથાવત
SDRFની ટીમો તમામ જગ્યાએ બચાવ કાર્યમાં લાગેલી છે. ચમોલીના પીપલકોટી નગર પંચાયતના માયાપુરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. પીપલકોટીમાં પહાડ પરથી ભારે કાટમાળના કારણે અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
Supervising the ongoing rescue operations following the tragic landslide near Shiv Temple in Summerhill, Shimla.
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
Emphasizing the highest priority on life-saving efforts, the government remains unwaveringly dedicated to securing the well-being of those entrapped.
My sincerest… pic.twitter.com/7Jwvxt3Ybl
સીએમ ધામીએ ઋષિકેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઋષિકેશમાં પૂર પ્રભાવિત વિસ્તારો અને ગંગા નદીના વધતા જળ સ્તરનું હવાઈ સર્વેક્ષણ કર્યું. પૌરી ગઢવાલમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અલકનંદા નદીમાં ઉછાળો આવ્યો છે. જ્યારે ચમોલીમાં સતત ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે પર માયાપુરમાં પહાડ પરથી ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પૌડી જિલ્લાના મોહનચટ્ટીમાં ભારે વરસાદને કારણે એક રિસોર્ટ ધરાશાયી થયો હતો, જેમાં 5 લોકો દટાયા હતા. આ તમામ લોકો હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી છે. પોલીસ અને SDRFએ સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy