બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 12:30 PM, 22 August 2023
વ્હીટગ્રાસ એટલે કે ઘઉંના નાના અંકુરીત થયેલા છોડ એક સુપરફૂડ માનવામાં આવે છે. વ્હીટગ્રાસને સામાન્ય રીતે ઘઉંના જવારા પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન-A, વિટામિન-C અને વિટામિન-E, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તેમાં ક્લોરોફિલ પણ મળી આવે છે. મોટાભાગના લોકો તેનું સેવન જ્યુસ કે પાઉડરના રૂપમાં કરે છે. વ્હીટગ્રાસનું સેવન કરવાના ખૂબ ફાયદા છે.
વજન કરે છે ઓછુ
વ્હીટગ્રાસનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. વ્હીટગ્રાસમાં વધારે ફાઈબર અને કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે. જેનાથી વધારે સમય સુધી પેટ ભરાયેલું રહે છે. તેના સેવન બાદ ભૂખ ઓછુ લાગે છે. જેનાથી વજન નિયંત્રિત રહે છે. આ પાચન તંત્ર માટે પણ સારૂ છે.
બોડી ડિટોક્સ
વ્હીટગ્રાસ શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. વ્હીટગ્રાસના સેવનથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર આવી જાય છે જેનાથી શરીર સારી રીતે કામ કરે છે.
લોહીની કમી થશે દૂર
વ્હીટગ્રાસના સેવનથી શરીરમાં હીમોગ્લોબિન લેવલમાં રહે છે. તેમાં આયર્ન વધારે પ્રમાણમાં હોય છે જેનાથી લોહીની કમી દૂર થાય છે અને એનીમિયાની બીમારીથી બચી શકાય છે.
કબજીયાતથી રાહત
વ્હીટગ્રાસના સેવનથી કબજીયાતમાં પણ રાહત મળે છે. તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશન સારૂ રહે છે.
બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં
ડાયાબિટીસના દર્દી માટે વ્હીટગ્રાસ ખૂબ જ ફાયદાકારક છે. વ્હીટગ્રાસ કાર્બોહાઈડ્રેટને શરીરમાં અબ્સોર્બ કરવાથી રોકે છે. જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
કેન્સરથી પણ બચાવે છે
વ્હીટગ્રાસ કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવા માટે મદદ કરે છે. કહેવાય છે કે તેમાં હાજર ક્લોરોફિલ ફ્રી રેડિકલ અને રેડિએશનથી થતા નુકસાનથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ