બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Has the bike traveled 30,000 km? If this thing doesn't change then you are making a big mistake, bikers are inviting death like this
Pravin Joshi
Last Updated: 05:08 PM, 1 January 2024
બાઇક ચલાવતી વખતે સુરક્ષિત રહેવા માટે માત્ર હેલ્મેટ પહેરવું પૂરતું નથી, પરંતુ બાઇકની સ્થિતિ પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બાઈકનો કોઈ પણ ભાગ વધુ પડતો જર્જરિત થઈ ગયો હોય તો કોઈ મોટી સમસ્યા ઉભી થાય તે પહેલા તેને બદલી નાખવું વધુ સારું છે. ટુ-વ્હીલરના ટાયર આજે બાઈકર્સ માટે હાનિકારક બની રહ્યા છે, જેના કારણે દેશમાં ટુ-વ્હીલર અકસ્માતોની સંખ્યા વધી રહી છે.
અકસ્માતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં રસ્તાઓની સ્થિતિમાં સુધારો થયો છે. પછી તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે રાજ્ય માર્ગ. રસ્તાઓની સ્થિતિમાં સુધારો થવાને કારણે વાહનો ઝડપથી ચાલવા લાગ્યા છે, પરંતુ તેના કારણે અકસ્માતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં બાઇકના ટાયર સ્લીપ થવાના કિસ્સાઓ પણ વધી ગયા છે. ચીકણા ટાયરને કારણે અચાનક બ્રેક લગાવવામાં આવતા ટુ-વ્હીલર સ્લીપ થાય છે અને વાહનમાં સવાર લોકો નીચે પડી જાય છે. હાઈવે કે ટ્રાફિકવાળા રસ્તાઓ પર આવી ઘટનાઓ પણ જીવલેણ સાબિત થઈ રહી છે. સ્પીડમાં બાઇક સ્લીપ થવાના અને મોટા વાહનો નીચે આવી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
વાંચવા જેવું : શાનદાર માઇલેજ, ધમાકેદાર ફિચર્સ..., આ છે વર્ષ 2023ની સૌથી સસ્તી 6 CNG કાર, જાણો કિંમત
ટાયરનો ઉપયોગ ગેરકાયદેસર છે
અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારી બાઇક અથવા સ્કૂટરને ખરાબ ટાયર પર ચલાવી રહ્યા છો, તો આવું કરવું ગેરકાયદેસર છે. નિયમો અનુસાર, જો ટાયરની જાડાઈ 1.6 મીમીથી ઓછી હોય તો તે ઘસાય ગયેલા માનવામાં આવે છે. જ્યારે ટાયર ઘસાય જાય છે, ત્યારે રસ્તા પર ટાયરની પકડ ઓછી થઈ જાય છે. ખાસ કરીને વરસાદી કે ભીના રસ્તાઓ પર આવી બાઇકો વધુ સ્લીપ થાય છે અને તેનો ઉપયોગ કરવો ખૂબ જોખમી બની જાય છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ, ટ્રાફિક પોલીસ તમારા પર ટાયર સાથે બાઇક ચલાવવા બદલ 100 રૂપિયાનો દંડ લાદી શકે છે.
ટાયરની એક્સપાયરી ડેટ પણ હોય છે
કોડ ટાયરની બંને બાજુ બોલ્ડ અક્ષરોમાં લખાયેલો છે. આ જોયા પછી એક્સપાયરી ડેટ ચેક કરી શકાય છે. તેના પર વેઈટ લિફ્ટિંગ કેપેસિટી, ટાયરની પહોળાઈ અને લંબાઈ અને મહત્તમ ઝડપ લખેલી છે. જો ટાયર બગડે છે, તો તમે નંબર જોઈને તેને બદલી શકો છો.
સમયસર ટાયર બદલતા રહો
પ્રશ્ન એ છે કે ટાયર ક્યારે બદલવા જોઈએ? તો અમે તમને જણાવી દઈએ કે જો કાર 30,000 કિલોમીટર ચલાવી છે તો નિયમો અનુસાર તમારે નવા ટાયર લગાવવા જોઈએ. નવા ટાયરની ગ્રીપ સારી છે જેના કારણે સ્લિપ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. અકસ્માતો ટાળવા માટે, સમયસર ટાયર બદલતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime