બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Bijal Vyas
Last Updated: 05:14 PM, 15 September 2023
Haritalika teej 2023: હિંદુ કેલેન્ડર મુજબ, હરતાલિકા તીજનું વ્રત દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રત 18 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના સુખ, સૌભાગ્ય અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે, જ્યારે અપરિણીત યુવતીઓ પોતાના મનપસંદ જીવનસાથી અને યોગ્ય વર માટે હરતાલિકા તીજનું વ્રત રાખે છે, પરંતુ ઘણી વખત લગ્નજીવનમાં દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે, લગ્ન તૂટી જાય છે. આવી સ્થિતિમાં હરતાલિકા તીજના દિવસે જ્યોતિષીય ઉપાય કરવાથી લગ્ન સફળ થશે.
મનપસંદ જીવનસાથી માટે રાખો વ્રત
હરતાલિકા તીજના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે તીજનું વ્રત રાખે છે. એટલું જ નહીં, અવિવાહિત છોકરીઓ શ્રેષ્ઠ વર મેળવવા માટે હરતાલિકા તીજનું વ્રત પણ રાખે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે, કોઈને કોઈ કારણસર લગ્ન વારંવાર તૂટી જાય છે. જો લોકો તેમના ઇચ્છિત જીવનસાથી શોધી શકતા નથી તો તેઓએ હરતાલિકા તીજના દિવસે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કેટલાક ઉપાયો કરવા જ જોઈએ.
આ રીતે દૂર થશે લગ્નમાં આવતી અડચણો
જો તમારા લગ્નજીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે. જો તમને તમારો ઇચ્છિત જીવન સાથી ન મળી રહ્યો હોય તો હરતાલિકા તીજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી પવિત્ર નદીઓની માટીમાંથી ભગવાન શંકરનું એક શિવલિંગ બનાવવું જોઈએ અને તે શિવલિંગની પૂજા કરવી જોઈએ.આ ઉપરાંત શિવલિંગ પર 21 બિલિના પાન ચઢાવવા જોઈએ અને શિવલિંગની 11 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. જો તમે આમ કરશો તો જલ્દી જ તમારા લગ્નજીવનમાં આવનારી તમામ અડચણો દૂર થઈ જશે અને તમને તમારા ઈચ્છિત જીવનસાથીનો સહયોગ મળશે.
મહાદેવ અને માતા પાર્વતીની કરો પૂજા
જો કુંડળીમાં અશુભ ગ્રહોના પ્રભાવને કારણે તમે લગ્ન માટે લાયક ન હોય તો હરતાલિકા તીજના દિવસે સ્નાન અને ધ્યાન કરીને મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરો. દેવી પાર્વતીને હળદરના 11 ગાંઠ અર્પણ કરો અને ભગવાન ભોળાનાથને સફેદ વસ્ત્રો અર્પણ કરો, જો તમે આમ કરશો તો લગ્નમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જશે. હરતાલિકા તીજના દિવસે સાંજે દીપ પ્રગટાવીને ભગવાન શિવ અને પાર્વતીની આરતી કરવી જોઈએ. જો તમે આ કરો છો, તો તમને જલ્દી જ તમારા ઇચ્છિત જીવન સાથીનો સહયોગ મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર