બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Hanuman of the camp will be held from Tuesday. Devotees will be present.
Mehul
Last Updated: 08:27 PM, 7 February 2022
અમદાવાદનું પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા ટ્રસ્ટી મંડળે બેઠક બાદ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. કોવિડ ગાઈડલાઈનના અમલીકરણ સાથે થઈ દર્શન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
જાન્યુઆરીના મધ્યભાગમાં દેશમાં કોરોનાનાં રોજના બબ્બે લાખ કેસ નોંધાઈ રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં પણ રોજના 10 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા હતા ત્યારે હવે ફરી નિયંત્રણો વધારવામાં આવ્યા હતા
કોરોનાના વધતા કેસના પગલે રાજ્યભર વિવિધ મંદિરોને એક દિવસથી લઈને એક અઠવાડિયાથી વધુ સમય સુધી બંધ કરવામાં આવ્યા હતા. અમુક મંદિરોમાં ઓનલાઈન પૂજા અર્ચના કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી
કોરોના કારણે અમદાવાદના શાહીબાગમાં વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 31 જાન્યુઆરી, 2022 સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે,શહેરમાં કોરોના વધતું જતું સંક્રમણ અને આર્મી કેંટોલમેન્ટમાં કોવિડ કેસ હોવાથી તેમજ શનિવારે મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા અગામી 7મી ફેબ્રુઆરી પુનઃ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ લાદ્યવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ