બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 03:44 PM, 24 June 2023
ગરૂડ પુરાણને સનાતમ ધર્મના 18 મોટા પુરાણોમાંથી એક માનવામાં આવે છે. તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે. ભાગવત પુરાણ અને ગરૂડ પુરાણ બન્નેમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના જીવન માટે પોતે જવાબદાર હોય છે.
સાથે જ ગરૂડ પુરાણમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાની ખોટી આદતોના કારણે પોતાની ઉંમર ઓછી કરે છે. આવો જાણીએ તે કારણો વિશે.
ખુલી આંખોથી સૂરજ જોવો
ખુલી આંખોથી સૂરજ જોવાથી ઉંમર ઓછી થવા લાગે છે. ગ્રહણ વખતે સૂરજને જોવાથી વ્યક્તિની ઉંમર પર વધારે અસર થાય છે.
નાસ્તિક જીવન જીવવું
ઈશ્વરમાં વિશ્વાસ કરવો અને ધર્મ અને કર્મના માર્ગ પર ચાલવું. ઈશ્વરમાં વિશ્વાસ ન કરવાનો મતલબ છે માનવતામાં વિશ્વાસ કરવો.
તમારાથી મોટાનું આદર
ગરૂડ પુરાણ અનુસાર પરિવારના મોટા કે તમારાથી મોટા વ્યક્તિઓનું સન્માન ન કરવું પણ ઓછી ઉંમરનું કારણ બની શકે છે.
ખોટા કામ
ગરૂડ પુરાણ અનુસાર પરિણામ જાણ્યા છતાં પણ ખોટા રસ્તાની પસંદગી કરવી સૌથી મોટો ગુનો માનવામાં આવે છે.
ઈર્શા કરવી
ગરૂડ પુરાણમાં જણાવ્યા અનુસાર મહિલાઓ, બાળકો અને માનવતાના પ્રતિ મનમાં ખોટા વિચાર લાવવા પણ પાપથી કમ નથી.
બ્રહ્મચાર્યનું પાલન કરો
ગરૂડ પુરાણ અનુસાર, કૃષ્ણ ચતુર્દર્શી, શુક્લ પક્ષ, દરેક મહિનાની અઠમ, અમાસ અને પુનમ જેવા ખાસ દિવસોમાં બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ.
પ્રતિબિંબ જોવું
ગરૂડ પુરાણ અનુસાર પોતાને ગંદા અને તૂટેલા અરીશામાં જોવું અશુભ માનવામાં આવે છે.
ખોટી દિશામાં સુવુ
ગરૂડ પુરાણ અનુસાર, દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશાની તરફ માથુ રાખીને સુવુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
અંધારામાં સુવુ
રૂમમાં ઘૂસતી વખતે હલ્કુ અજવાળુ હોવું જોઈએ પરંતુ બેડ પર સુયા બાદ રૂમમાં અંધારૂ હોવું જોઈએ.
તૂટેલા બેડ પર સુવુ
શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ તૂટેલા ડેટ પર ન સુવુ જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતાનો સંચાર થાય છે.
દિવ્યાંગોનો મજાક ઉડાવવો
ગરૂડ પુરાણમાં એ વર્ણન છે કે ક્યાકેય પણ કોઈ પણ દિવ્યાંગનો મજાક ન ઉડાવવો જોઈએ.
ઉધારની વસ્તુઓ
ભોજન, ઘર, કપડા કે જૂતા જેવી ઉધારની વસ્તુઓ પર હંમેશા રહેવું ખૂબ જ ખોટુ છે. તેનાથી તમારી ઉંમર તે વ્યક્તિને લાગી જાય છે જેના પાસેથી તમે ઉધાર લીધું છે.
ગંદકીમાં રહેવું
એવી જગ્યામાં રહેવું જે અશુદ્ધ હોય તેને ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે.
ગંદા હાથ
ગંદા હાથથી લખવું, વાંચવું કે ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
પીઠ પાછળ કોઈની વાત કરવી
જે વ્યક્તિ હંમેશા બીજાની પીઠ પાછળ નિંદા કરે છે અથવા તેમને ઠેસ પહોંચાડવાનું વિચારે છે તેમનું મૃત્યુ જલ્દી આવે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ