બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ભારત / gyanvapi vyas tehkhana first pooja of 8 murthis occured at 2 am in the mid night, video
Vaidehi
Last Updated: 03:48 PM, 1 February 2024
જ્ઞાનવાપીનાં વ્યાસ ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. વારાણસીની જિલ્લા કોર્ટે પ્રશાસનને આદેશ આપ્યાં હતાં કે 7 દિવસની અંદર પૂજાની તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવે. કોર્ટનાં આદેશ બાદ પ્રશાસને મોડી રાત્રે આશરે 12.30 વાહ્યા સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી અને રાતનાં આશરે 2-3 વાગ્યે વ્યાસજીનાં ભોંયરાને ખોલીને પૂજા-પાઠ કરવામાં આવ્યાં. ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા કરતાં વીડિયો પણ સામે આવ્યાં છે.
#WATCH | A priest offers prayers at 'Vyas Ji ka Tehkhana' inside Gyanvapi mosque in Varanasi, after District court order.
— ANI (@ANI) February 1, 2024
Visuals confirmed by Vishnu Shankar Jain, the lawyer for the Hindu side in the Gyanvapi case pic.twitter.com/mUB6TMGpET
કેવી રીતે થઈ પહેલીવાર પૂજા?
સૌથી પહેલાં રાત્રે 12 વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોંયરાને શુદ્ધ કરવામાં આવ્યું. આ બાદ ષોડશોપચાર પૂજન થયું. ગંગાજળ અને પંચગવ્યથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવ્યું. આ બાદ દેવતા મહાગણપતિનું આહ્વાન કરવામાં આવ્યું. પછી તમામ વિગ્રહને ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ-દીપ-નૈવૈદ્ય ચડાવવામાં આવ્યું અને આરતી થઈ. વ્યાસજીનાં ભોંયરામાં લગભગ 8 કલાક સુધી પૂજન કરવામાં આવ્યું.
Gyanvapi Case: 31 વર્ષ બાદ વારાણસીના જ્ઞાનવાપીમાં ખૂલ્યું વ્યાસજીનું ભોંયરું, વેદ-મંત્રો સહિત આરતીના નાદથી ગૂંજી ઉઠ્યું, સામે આવ્યા લેટેસ્ટ PHOTOS#GyanvapiMandir #GyanvapiCase #vtvgujarati pic.twitter.com/TU9tFYch3Q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2024
ક્યાં દેવતાઓનું પૂજન થયું?
વ્યાસજીનાં ભોંયરામાં વિષ્ણુ ભગવાનની એક પ્રતિમા, ગણેશ ભગવાનની એક પ્રતિમા, હનુમાનજીની 2 પ્રતિમા, જોશીમઠની 2 પ્રતિમા, એક રામ લખેલ પત્થર, એક મકર અખંડ જ્યોતિ રાખવામાં આવી...જેની મોડી રાત્રે વ્યાસ પરિવારે પૂજા કરી.
વધુ વાંચો: એક ક્લિકમાં મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, 8 પોઈન્ટ સૌથી અગત્યના
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ