બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat government clarifies in death certificates issue

નિવેદન / ગુજરાતમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થવા મામલે સરકારે આપ્યો ખુલાસો, જુઓ શું કહ્યું

Parth

Last Updated: 02:27 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કારણે થતી મોત અંગે ગુજરાત સરકાર હવે સ્પષ્ટતા કરવા સામે આવી છે અને ડેથ સર્ટિફિકેટના અહેવાલોને ફગાવી દીધા છે.

  • કોરોનાના મૃત્યુઆંકને લઈને પ્રદીપસિંહનુ નિવેદન
  • સરકાર નથી છુપાવી રહી મરણના આંકડા
  • SOP પ્રમાણે મૃત્યુઆંક ગણાય છેઃ પ્રદીપસિંહ

મોતના આંકડા સરકાર છુપાવી રહી છે તે વાત તદ્દન ખોટી છે : પ્રદીપસિંહ

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને આ લહેરમાં દરરોજ હજારો લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે સતત વધતાં કેસની વચ્ચે સરકાર પર અવારનવાર મોતના આંકડા છુપાવવાના આક્ષેપ લાગ્યા છે. સ્મશાનોમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર થતાં અંતિમ સંસ્કાર તથા સરકારના આંકડાઓમાં પણ તફાવત જોવા મળે છે ત્યારે હાલમાં  જ ડેથ સર્ટિફિકેટને લઈને જે મામલો સામે આવ્યો હતો તેને લઈને સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. 

અખબારી અહેવાલમાં બતાવેલા આંકડા અયોગ્ય છે : પ્રદીપસિંહ

ગુજરાત સરકાર તરફથી રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આવ્યા અને આખા મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે કોરોના વાયરસથી થતી મોત મામલે એક ચોક્કસ રેપોર્ટિંગ માટે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેના આધારે જ નક્કી કરવામાં આવે છે. દેશના તમામ રાજ્યોમાં જે પદ્ધતિ છે તે જ પદ્ધતિને ગુજરાત સરકાર અનુસરે છે. 

કોવિડમાં મોતના કેસમાં અન્ય રાજ્યોની પદ્વતિ પ્રમાણે ગુજરાતમાં ગણતરી થાય છે : પ્રદીપસિંહ

ડેથ સર્ટિફિકેટને લઈને મીડિયામાં આવેલા અહેવાલોને ફગાવતા પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આ હકીકતથી તદ્દન જુદા અને આધારીન સમાચાર છે. ડેથ સર્ટિફિકેટને આધાર બનાવીને મૃત્યુની સંખ્યા ગણવામાં આવે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોરોનાથી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવે તો તે અયોગ્ય છે.  

પ્રદીપસિંહે કહ્યું કે સરકાર મોતના આંકડાઓ છુપાવે છે તે તદ્દન ખોટી વાત છે.  ઇશ્યૂ થયેલા મરણ દાખલાની સાથે મરણ આંકમાં તફાવત પણ હોય શકે છે જ્યારે ઘણા કિસ્સામાં મોતની નોંધણી પણ રહી જતી હોય છે કારણે કે લોકો તાત્કાલિક મરણની નોંધણી કરાવી શકતા નથી. અખવારી યાદીમાં જે આંકડાઓ આપાવામાં આવ્યા છે તેનામાં પણ ચોકકસતા નથી. પ્રદીપસિંહે કહ્યું કે મીડિયામાં આંકડા આપવામાં આવ્યા કે માર્ચ-એપ્રિલ 2020માં કુલ 44943 સર્ટિફિકેટ ઇશ્યુ થયા પરંતુ સાચો આંકડો તો 64 હજાર કરતા વધુ છે. પ્રદીપસિંહે વધુમાં કહ્યું કે આ દાખલા કોઇ એક જ કારણથી મૃત્યુ થયેલા હોય તેના સર્ટિફિકેટ નથી અને 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ