બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ધર્મ / geeta jayanti 2023 never do these mistakes if your had shrimad bhagwat geeta at home know rules
Manisha Jogi
Last Updated: 01:59 PM, 22 December 2023
આજે મોક્ષદા અગિયારસ છે. મોક્ષદા અગિયારસની સાથે ગીતા જયંતિ ઊજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદ ગીતામાં જણાવવામાં આવ્યો છે. શ્રીમદ ભગવત ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની ઉત્પત્તિ શ્રીકૃષ્ણના મુખેથી થઈ છે. માગશર માસની શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર ઘરે શ્રીમદ ભગવત ગીતા હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, નહીંતર જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવી શકે છે.
ઘરમાં ગીતા રાખવાથી શું થાય છે?
શ્રીમદ ભગવત ગીતા એક પવિત્ર ગ્રંથ છે. માનવામાં આવે છે કે, ઘરમાં આ ગ્રંથ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. નિયમિતરૂપે શ્રીમદ ભગવત ગીતાનું પઠન કરવાથી પરિવારમાં એકતા, સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શ્રીમદ ભગવત ગીતામાં ધર્મ, કર્મ, નીતિ, સફળતા અને સુખનું રહસ્ય છુપાયેલું છે, જેનું પઠન કરવાથી તમામ સમસ્યાનું નિવારણ મળી રહે છે. ગીતાનું પઠન કરવાથી માનસિક પરેશાની, ગૃહ કલેશથી મુક્તિ, વિરોધીઓનો સામનો કરવા માટેની શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તવિકતાનો પરિચય કરાવે છે. ગીતા જયંતિના દિવસે ગીતાના પાઠ કરવાથી અને હવન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
શ્રીમદ ભગવત ગીતા રાખવાના નિયમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર