બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Gas leak suffocates, 11 dead: Major tragedy in Ludhiana, Punjab
Priyakant
Last Updated: 12:48 PM, 30 April 2023
પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાને લઈ સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ પોલીસ નાકાબંધી કરીને ઘટના સ્થળે કોઈને ન જવા દેવા કવાયત કરી હતી. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદથી પોલીસ ધાબાઓ પર તપાસ કરી રહી છે કે કોઈ પણ ઘરની છતને ગેસની અસર તો નથીને.
લુધિયાણાના ગયાસપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેણે દાવો કર્યો હતો કે, નજીકની દુકાનમાંથી ગેસ લીક થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. મોટાભાગના લોકો દૂર દૂર સુધી પહોંચી ગયા છે.
Punjab: Death toll rises to 11 in Ludhiana gas leak incident
— ANI Digital (@ani_digital) April 30, 2023
Read @ANI Story | https://t.co/cZGwaAP7RA#Punjab #LudhianaGasLeak #gasleak pic.twitter.com/mjHF7ApcmP
શું કહ્યું લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ ?
લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ કહ્યું કે, આ માત્ર ગેસ લીક થવાની વાત છે. NDRFની ટીમ અહીં પહોંચી ગઈ છે. લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ ટીમ તેની તપાસ બાદ ગેસ લીકના સ્ત્રોતનો ખુલાસો કરશે. ગેસ શું છે, તે પણ નિષ્ણાતોની ટીમ દ્વારા જાહેર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર ગોયલ કિરાણા નામની દુકાનમાંથી ગેસ લીક થયો હતો. ગેસ વિશે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સ્થળ પર પહોંચી ગયા છે.
#UPDATE | "11 deaths confirmed till now...In all likelihood, there is some gas contamination which has happened...It is quite likely that maybe some chemical reacted with methane in manholes...All of this is being verified. NDRF is retrieving samples..," says Ludhiana Deputy… pic.twitter.com/7LHXjhXeOV
— ANI (@ANI) April 30, 2023
જાણો કોના કોના મોત થયા ?
આ ઘટનામાં 11 મૃતકોની ઓળખ થઈ છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ સૌરવ (35), વર્ષા (35), આર્યન (10), ચોલુ (16), અભય (13), અજાણી મહિલા (40), અજાણી મહિલા (25), કલ્પેશ (40), અજાણ્યા પુરૂષ તરીકે થઈ છે. 25).) નીતુ દેવી અને નવનીત કુમાર તરીકે થઈ છે.
#WATCH | Ludhiana gas leak | "This was a poisonous gas leak...At least eight people have died. Three of the bodies have turned blue...It is poisonous. You won't be able to breathe..," says a local, Anjan Kumar.
— ANI (@ANI) April 30, 2023
A few members of his family died in the gas leak. pic.twitter.com/KIYQMYCanF
ગેસ લીક થયા બાદ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પીડિત અંજલ કુમાર તેના પરિવારના મૃતદેહો અને બેભાન લોકોને બહાર કાઢવામાં પોલીસ પ્રશાસનની મદદ કરી રહ્યો છે. તેની માતાને પોલીસ દ્વારા પહેલાથી જ બેરિકેડ પર રોકી દેવામાં આવી છે.
Punjab CM Bhagwant Mann expresses grief over the incident of gas leak in Ludhiana.
— ANI (@ANI) April 30, 2023
"Police, Administration and NDRF teams are present at the spot. All possible help is being extended to the affected," says the CM
(File photo) pic.twitter.com/Rs7UnuNZV8
સીએમ ભગવંત માને શું કહ્યું ?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક થવાની ઘટના દુઃખદ છે. પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
તબીબી નિષ્ણાતોની ટીમ બોલાવી સ્થળ પર હાજર પોલીસકર્મીએ જણાવ્યું કે, ગ્યાસપુરામાં ગોયલ કિરાણા સ્ટોર પાસે ગેસ લીક થયો છે. અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવા માટે તબીબી નિષ્ણાતોની ટીમને બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મૃતકોના સંબંધીઓ રડતા-રડતા હાલતમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ