બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
Dinesh
Last Updated: 10:57 PM, 29 July 2023
અમદાવાદમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે વધી રહી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. અમદાવાદના નારાયણપુરામાં NRI સાથે છેતરપિંડીની ઘટના બની છે. લોન કરાવી આપવાનું કહી રૂપિયા 39 લાખ ખંખેરી લીધા હોવાની વાત સામે આવી છે.
રૂપિયા 39 લાખ પડાવી આરોપી ફરાર
જે સમગ્ર બનાવના પગલે NRIએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે છેતરપિંડીની ઘટનાને લઈ પોલીસે અશ્વિન શાહની શોધખોળ હાથ ધરી છે. વિગતો મુજબ આરોપીએ લોન કરાવી આપવાના નામે છેતરપિંડી આચરી છે. લોન કરાવવાના નામે NRI પાસેથી રૂપિયા 39 લાખ પડાવી આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
છેતરપિંડીની ઘટના
NRIએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અશ્વિન શાહની શોધખોળ હાથ ધરી છે. જો કે, સમગ્ર છેતરપિંડીની ઘટના લોન મામલે થઈ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ખાસ વાત એ છે કે, અવાર નવાર આવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે જેને લઈ નાગરિકોને આવી લાલચમાં ન આવવું જોઈએ તે પણ શીખ લેવા જેવી વાત છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ