બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Fraud with NRI in Narayanpura, Ahmedabad

ક્રાઈમ / અમદાવાદમાં NRI સાથે છેતરપિંડી, લોન કરાવી આપવાનું કહી 39 લાખની ઠગાઈ, આરોપીની શોધખોળ

Dinesh

Last Updated: 10:57 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારાયણપુરામાં NRI સાથે રૂપિયા 39 લાખની છેતરપિંડી, NRI સાથે અશ્વિન શાહ નામના શખ્સે છેતરપિંડી આચરી

  • અમદાવાદના નારાયણપુરામાં NRI સાથે છેતરપિંડી
  • લોન કરાવી આપવાનું કહી 39 લાખની કરી છેતરપિંડી
  • NRI સાથે અશ્વિન શાહ નામના શખ્સે છેતરપિંડી કરી 


અમદાવાદમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે વધી રહી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. અમદાવાદના નારાયણપુરામાં NRI સાથે છેતરપિંડીની ઘટના બની છે. લોન કરાવી આપવાનું કહી રૂપિયા 39 લાખ ખંખેરી લીધા હોવાની વાત સામે આવી છે.

 રૂપિયા 39 લાખ પડાવી આરોપી ફરાર
જે સમગ્ર બનાવના પગલે NRIએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે છેતરપિંડીની ઘટનાને લઈ પોલીસે અશ્વિન શાહની શોધખોળ હાથ ધરી છે. વિગતો મુજબ આરોપીએ લોન કરાવી આપવાના નામે છેતરપિંડી આચરી છે. લોન કરાવવાના નામે NRI પાસેથી રૂપિયા 39 લાખ પડાવી આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. 

છેતરપિંડીની ઘટના
NRIએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અશ્વિન શાહની શોધખોળ હાથ ધરી છે. જો કે, સમગ્ર છેતરપિંડીની ઘટના લોન મામલે થઈ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ખાસ વાત એ છે કે, અવાર નવાર આવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે જેને લઈ નાગરિકોને આવી લાલચમાં ન આવવું જોઈએ તે પણ શીખ લેવા જેવી વાત છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ