બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Premal
Last Updated: 07:26 PM, 13 May 2022
આ સિવાય કલાકો સુધી ઑફિસમાં બેસીને કામ કરવુ અને કોઈ પણ કસરત ના કરવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં અમુક ઘરેલુ ઉપાયોની મદદથી છૂટકારો મળી શકે છે. તો આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે, જેનાથી આ સમસ્યામાં સમાધાન મળી શકે છે.
દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણી
સવારની શરૂઆત તમે હુંફાળા પાણી સાથે કરી શકો છો. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. શરીરમાં કોઈ પણ પ્રકારની ગેસ બનશે નહીં. એવામાં તમારે દરરોજ એક ગ્લાસ હૂંફાળુ પાણી પીવુ જોઈએ. જેનાથી પેટની સમસ્યા દૂર થઇ શકે છે.
જીરાનુ પાણી
જીરાના પાણીથી વજન તો ઘટશે પરંતુ પેટ સંબંધિત દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. એવામાં તમારે આ પાણી ફરજીયાત પીવુ જોઈએ. જેનાથી તમને સારું પરિણામ મળશે.
આદુથી પણ ગેસ ઓછો થશે
આ સિવાય આદુથી પણ ગેસની સમસ્યા દૂર થઇ શકે છે. એટલેકે તમારે તમારા ડાયટમાં આદુનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમને આવશ્ય ફાયદો મળશે. હૂંફાળા પાણીમાં તમે આદુને ઉકાળીને પી શકો છો અથવા પછી કોઈ પણ શાકભાજીમાં તેને નાખવાથી ફાયદો મળશે.
હીંગને પાણીમાં મિલાવીને પીવો
બધા જાણે છે કે હીંગ પેટમાં બંધાયેલા ગેસને તોડવાનુ કામ કરવામાં ફાયદાકારક છે. સીધી રીતે હીંગનુ સેવન કરી શકાય છે. આ સાથે તમે તેનુ સેવન ગરમ પાણીમાં મિલાવીને પણ કરી શકો છો. તેનાથી તાત્કાલિક આરામ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime