બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Fire breaks out in Shatabdi Express in Uttarakhand
Hiralal
Last Updated: 02:51 PM, 13 March 2021
સદનબીસે કોઈ જાનહાની થઈ નહોતી. દિલ્હીથી દહેરાદૂન તરફ રવાના થયેલી શતાબ્દિ એક્સપ્રેક્સની બોગી નં. સી-4 માં કાંસરો સ્ટેશન નજીક આગ લાગી હતી.
A fire broke out in the C4 compartment of the Delhi-Dehradun Shatabdi Express today, due to a short circuit. The incident happened near Kansro. All passengers were safely evacuated, no injuries reported: Uttarakhand DGP Ashok Kumar pic.twitter.com/iTIwSkxCWS
— ANI (@ANI) March 13, 2021
બોગી નં. સી-4 ને કાપીને અલગ કરી દેવામાં આવ્યો
આગની ખબર મળતાં વહિવટીતંત્ર કામે લાગ્યું હતું અને જે બોગી નં. સી-4 ને કાપીને અલગ કરી દેવામાં આવી હતી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે શતાબ્દિ એક્સપ્રેક્સની બોગીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા
તેમણે કહ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા છે અને કોઈને પણ નજીવી પણ ઈજા પહોંચી નથી. આગ લાગેલા ડબ્બાને અલગ કરી લેવાયો છે અને બીજા નવો ડબ્બો જોડીને ટ્રેનના તેના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવશે તેવું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. આગ લાગી ત્યારે ટ્રેનમાં 30 મુસાફરો હતા. અને જાનહાની કોઈ ખબર નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ