બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / fighter jet mig 21 crashed in moga in punjab search for pilot continues
Dharmishtha
Last Updated: 08:43 AM, 21 May 2021
ટ્રેનિંગના ચાલતા પાયલટે રાજસ્થાનના સૂરતગઢથી ઉડાન ભરી હતી
મળતી જાણકારી મુજબ ટ્રેનિંગના ચાલતા પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21થી ઉડાન ભરી હતી. જે બાદ વિમાન ક્રેશ થઈ ગયુ. શુક્રવારે સવારે પાયલટ અભિનવનો મૃતદેબ મળ્યો. સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
पंजाब: मोगा के पास कल देर रात भारतीय वायुसेना का एक मिग-21 लड़ाकू विमान दुर्घटनाग्रस्त हो गया। दुर्घटना के वक़्त विमान नियमित प्रशिक्षण उड़ान पर था। pic.twitter.com/wAFnUJR9dS
— ANI_HindiNews (@AHindinews) May 21, 2021
રાતે એક વાગે ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થયુ
ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસ્બા બાધાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે મોડી રાતે એક વાગે ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થઈ ગયુ. સ્થળ પર પ્રશાસન અને સેના ઉપરાંત અધિકારીઓ પહોંચ્યા હતા. ઘણી જહેમત બાદ પાયલટ અભિનવનો મૃતદેહ મળ્યો હતો. તેનાં મોત પર વાયુ સેનાએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
ફાયટર જેટ મિગ- 21 ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ મનાતુ હતુ
ઉલ્લેખનીય છે કે એક સમયમાં ફાયટર જેટ મિગ- 21 ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ મનાતુ હતુ. હવે આના ચાર સ્ક્વોડ્રન બન્યા છે. જેની દેખરેખ અને અપગ્રેડ ભલે કરવામાં આવી હોય પણ આ વિમાન ન તો યુદ્ધ માટે ફિટ છે ન ઉડાન માટેય બાલાકોટ એરસ્ટ્રાઈક બાગ મિગ21 બાઈસન વિમાનને પાકિસ્તાની ફાયટર વિમાનના છક્કા છોડાવી દીધા હતા.
વાયુસેના 1960થી મિગ 21 વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો
જો કે સતત દુર્ઘટનાગ્રસ્ત થઈ રહેલા મિગ 21 વિમાનના કારણે અનેક પાયલટ્સ જીવ પણ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં વિમાનો જલ્દીથી જલ્દી હટાવવાનો સમય આવ્યો છે. વાયુસેના 1960થી મિગ 21 વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો છે. વાયુસેના સતત કહી રહી છે કે તેમણે આ વિમાનોને યુદ્ધ માટે તૈયાર રાખવા કોઈ સમજૂતિ નથી કરી. ભલે ગમે તેટલા જૂના હોય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ