બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers cultivating soybeans in Mangrol were put in trouble
Dinesh
Last Updated: 08:03 PM, 5 September 2023
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા, સુરત, જામનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાક નષ્ટ થવાને આરે આવ્યા છે. માંગરોળમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેડૂતોનો પાક તૈયાર છે અને પાકમાં ઉપદ્રવ અને જીવાત પડવાથી ખેડૂતોના તમામ પાક નષ્ટ થયા છે.
પાક સુકાવાને આરે
ઓછા અને અપૂરતા વરસાદના લીધે એરંડા, કપાસ, જુવાર, સોયાબીન સહિત ઘાસચારાના પાક સુકાવાને આરે ઉભા છે. છેલ્લા એક મહિનાથી છુટોછવાયો વરસાદ પણ ન વરસતાં રાજ્યમાં ખેડૂતોના પાક બળી રહ્યા છે. હાલ ચોમાસું પાકની ગંભીર સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા બિયારણો અને ખાતર સાથે સારા પાકની આશા સેવી રહેલા ખેડૂતોના પાકને વરસાદ વિના મોટા નુકસાનનો અંદાજ છે. ત્યારે ખેડૂતોઓએ સરકાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવા માગ કરી છે.
પાકમાં ઉપદ્રવ અને જીવાત પણ વધ્યો
વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પિયત વિના પાક નાશ થઈ રહ્યો છે તો બીજી તરફ પાકમાં ઉપદ્રવ અને જીવાત પણ વધ્યો છે. મગફળી, સોયાબીન અને કપાસના પાકને નુકસાન થયો છે. વરસાદ ખેંચાતા પાકમાં જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં સરકારે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો છે જ્યારે હજુ પણ જામનગરમાં 10 કલાક વીજળી આપવાની વાતો વચ્ચે ખેડૂતોની માગ વધી છે. વારંવાર વીજ કાપ આપતા હોવાથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, 10 કલાકને બદલે માત્ર 6 કલાક સતત વીજળી આપો તેવી માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy