બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 07:37 PM, 21 May 2022
આપણા જીવનમાં બનતી ઘટનાઓ પાછળ ગ્રહોનો હાથ હોય છે. વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય અને વ્યક્તિત્વ બધું અમુક ગ્રહો પર નિર્ભર કરે છે. તમે ઘણી વખત જોયું હશે કે વ્યક્તિ શારીરિક રીતે ફિટ હોવા છતાં પણ આળસ અને સુસ્તીથી ભરેલી હોય છે.
આની પાછળ પણ વ્યક્તિની કુંડળીના ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના ગ્રહોની કેટલીક ખાસ સ્થિતિ વ્યક્તિને આળસુ બનાવી દે છે. આવો જાણીએ કઈ ગ્રહની દશા વ્યક્તિને આળસુ અને સુસ્ત બનાવે છે.
શનિની સ્થિતિ
બધા ગ્રહોમાં શનિ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. જે લોકોના જીવનમાં શનિની અશુભ સ્થિતિ હોય છે. તેઓ જીવનમાં આળસુ બની જાય છે. આનો અર્થ એ નથી કે શનિ આળસમાં વધારો કરે છે. શનિદેવ તો વ્યક્તિને શિસ્તબદ્ધ રહેવા અને સખત મહેનત કરવાનું શીખવે છે. પરંતુ શનિ શત્રુના ઘરમાં હોવાને કારણે વ્યક્તિ સુસ્ત થઈ જાય છે.
સૂર્યની સ્થિતિ
આમ તો સૂર્યને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તો તે વ્યક્તિને ખૂબ જ આળસુ બનાવી દે છે. વ્યક્તિ એટલી હદે આળસુ બની જાય છે કે તેને પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી.
રાહુની સ્થિતિ
વ્યક્તિના જન્મપત્રકમાં રાહુ ચડતા ભાવમાં હોય ત્યારે વ્યક્તિ આળસુ બની જાય છે. આવા લોકો કોઈપણ નિર્ણય સરળતાથી લઈ શકતા નથી. અને સાચા અને ખોટા વચ્ચે ભેદ કરી શકતા નથી. આવા લોકોનું મન ખૂબ જ ધીમેથી કામ કરે છે.
ચંદ્રની સ્થિતિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં જો કેન્દ્ર એટલે કે પહેલા, ચોથા, સાતમાં અથવા દસમાં ઘરના સ્વામી હોય. એટલે કે જે લોકોની કુંડળીમાં આ ઘરોની કર્ક રાશિ હોય છે, તેઓ સ્વભાવે ખૂબ જ આળસુ હોય છે. આવા લોકો વિચારોમાં રહે છે અને મહેનત કરવા માંગતા નથી.
ગુરુની સ્થિતિ
જો કુંડળીમાં ગુરુની દશા નબળી હોય તો વ્યક્તિની આળસ વધે છે. ગુરુની કૃપાથી વ્યક્તિને અહેસાસ થવા લાગે છે કે તેણે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું છે અને તેને હવે કોઈ પણ પ્રકારની મહેનતની જરૂર નથી. તેથી જ આ લોકો ક્યારેય આગળ વધી શકતા નથી.
આળસને આ રીતે દૂર કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime