બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 08:46 AM, 19 October 2023
શરીરને હેલ્ધી અને ફિટ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. તમે ધ્યાન આપ્યું હશે કે ડોક્ટર કે ડાયટિશિયન મોટાભાગે કહે છે કે તમે ભોજન થોડુ કરશો તો ચાલશે પણ વધારે પ્રમાણમાં પાણી પીવો. એવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પાણી આપણા શરીરની ગંદકીને બહાર કરવાનું કામ કરે છે.
પરંતુ પાણી પીતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તે એ છે કે તમે કેટલું પાણી પી રહ્યા છો. શું ખાઈને પાણી પી રહ્યા છો. કારણ કે ઘણા બધી ફૂડ્સ આઈટમ એવી છે જેના બાદ તરત પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેનાથી તમારી હેલ્થ પણ ખરાબ થઈ શકે છે.
કઈ વસ્તુઓનું સેવન કર્યા બાદ પાણી પીવુ અને કઈ વસ્તુ બાદ નહીં?
હેલ્થ એક્સપર્ટ્સ રોજ 8-9 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જો તમે રોજ વધારેમાં વધારે પાણી પીવો છો તો તેની તમારા હેલ્થ પર ખૂબ ખરાબ અસર પડે છે. પરંતુ અમુક ફૂડ આઈટમ એવી છે જેને ખાધા બાદ પાણી બિલકુલ ન પીવું જોઈએ. કારણ કે તેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થઈ શકે છે- ગેસ, એસિડિટી, પાચમાં ગડબડ. માટે તમે શું ખાઈને પાણી પીવો છો તે જરૂર જુઓ.
કેળા
કેળામાં એવા ફાઈબર હોય છે જે તરત ભળી જાય છે. તો તમે કેળા ખાધા બાદ બિલકુલ પણ પાણી ન પીવો. નહીં તો પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેના કારણે પાચન પણ ધીમું પડી જાય છે. માટે ભૂલથી પણ કેળા ખાધા બાદ પાણી ન પીવો.
ખાટ્ટા ફળ
સંતરા એક ખાટ્ટુ ફળ છે. દ્રાક્ષ, લીંબૂ, જ્યુસથી ભરેલા હોય છે. તેમાં ખૂબ વાધારે પ્રમાણમાં પાણી હોય છે. માટે તેને ખાધા બાદ પાણી ભૂલથી પણ ન પીવો નહીં તો તમારૂ પેટ ભરાઈ જશે અને ગેસ થઈ જશે.
દહીં
દહીં એક ડેરી પ્રોડક્ટ છે. જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોબાયોટિક્સ હોય છે. આ ગટ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. દહીં ખાધા બાદ તરત પાણી પીવાથી પ્રોબાયોટિક્સ મરી જાય છે.
તીખુ અને મસાલેદાર ભોજન
તીખુ અને મસાલેદાર ભોજન ખાધાના તરત બાદ ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. તીખુ કે મસાલેદાર ભોજન કર્યા બાદ દૂધ કે દહીં ખાવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime