બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vishnu
Last Updated: 04:34 PM, 31 May 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી છે.ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં દિલ્લીના CM અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે. ચૂંટણીની વ્યુહરચનાના ભાગ રૂપે AAPના મિશન 2022 અભિયાન અંતર્ગત કેજરીવાલ AAPની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે.6 જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે આ રણનીતિ પાટીદારો મતોને પ્રભાવિત કરશે. સીએમ કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે.
AAP પરિવર્તન યાત્રા
15 મેથી AAP પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવી છે. સોમનાથ, દ્વારકા, દાંડી, અબડાસા અને ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી ગુજરાતભરમાં પ્રદેશ નેતાઓ આપ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. 20 દિવસ સુધી ચાલેલી આ યાત્રા મોટા ગામમાં જઈ પ્રભાતફેરી, નુક્કડ નાટકો થકી લોકોને જોડી રહી છે. આપના દાવા અનુસાર ગુજરાતના 10 લાખ લોકો સુધી પરિવર્તન યાત્રા પહોંચી છે. બેરોજગારી, ખેડૂત, શિક્ષણ, મહિલાઓના મુદ્દાઓ લઈ આપ પાર્ટી ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢી છે જેના સમાપન કાર્યક્રમમાં 6 જૂને કેજરીવાલ પણ હાજર રહેશે.
કેજરીવાલના ગુજરાત પ્રવાસ
1 એપ્રિલથી 2 દિવસ
1 મે
6 મે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. છેલ્લા 60 દિવસમાં કેજરીવાલનો આ ચોથો ગુજરાત પ્રવાસ છે.આ પરથી જ કહી શકાય છે કેજરીવાલ આ વખતે ગુજરાતની ચૂંટણીને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવી રહ્યા છે અને ચૂંટણી થકી અલગ અલગ રીતે પ્રચારમા જોતરાઈ ગયા છે. પણ કોંગ્રેસ હજુ વેઇટ એન્ડ વોચ મોડમાં દેખાઈ રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime