બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / delhi chief minister arvind kejriwal press conference says bjp party misleading people

રાજકારણ / મોરબી દુર્ઘટનાથી ધ્યાન ભટકાવવા સુકેશના ખભે બંદૂક: કેજરીવાલે ભાજપના આરોપો પર આપ્યો જવાબ

MayurN

Last Updated: 04:38 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી 
  • જરીવાલે કહ્યું કે ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
  • મોરબીમાં બનેલી ઘટનાનું ધ્યાન ભટકાવવા સુકેશનો ઉપયોગ કરાય છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. દરેક સારા કાર્યોને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. હવે તેમનું આગામી લક્ષ્ય મોહલ્લા ક્લિનિક છે. કેજરીવાલે કહ્યું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.

ભાજપ દિલ્હીવાસીઓનું હિત ઈચ્છતા નથી
ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે આ લોકોએ ષડયંત્રના ભાગરૂપે યોગશાળાને બંધ કરી દીધી. યોગશાળાની શિક્ષક ફી ભરવા માટે ભીખ મંગાવી પડશે તો પણ હું યોગશાળા બંધ થવા દઈશ નહીં. કેજરીવાલે વધુમાં કહ્યું કે રાજધાનીની તમામ સરકારી હોસ્પિટલોનું સમારકામ કરવામાં આવ્યું છે. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા ઉત્તમ છે. ભાજપના લોકો એક ષડયંત્ર હેઠળ દિલ્હી સરકારના કામો બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા તેમને જવાબ આપશે.

 

 
10 કરોડની સ્ટોરી બનાવી છે
કેજરીવાલે AAP નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપવાના સુકેશ ચંદ્રશેખરના દાવાને ખોટો ગણાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મોરબી અકસ્માત પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે સુકેશ ચંદ્રશેખરની સ્ટોરી બનાવી છે. બીજેપી સુકેશ ચંદ્રશેખરના ખભામાંથી બંદૂક ફોડવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબની ચૂંટણી પહેલા આ લોકો કુમાર વિશ્વાસને લઈને આવ્યા હતા.  
 
કેજરીવાલ ના આરોપ પર BJP નો વાર
કેજરીવાલના આરોપો પર  ભાજપનો વળતો  પ્રહાર આમ આદમી પાર્ટી ઠગ પાસેથી દર મહિને 2 કરોડની પ્રોટેક્શન મની લેતી હતી. સાથે જ સંબિત પાત્રાએ કહ્યું કે સુકેશે ઘણા લોકોને છેતર્યા છે, દિલ્હી સરકારના મંત્રી સતેન્દ્ર જૈન સુકેશ ચંદ્રશેખરના મિત્ર છે. ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચારના મામલામાં ટીમ કેજરીવાલ ટોચ પર છે. આમ આદમી પાર્ટી ઠગ પાર્ટી બની ગઈ છે.  
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ