બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Priyakant
Last Updated: 03:02 PM, 13 July 2023
બિહાર વિધાનસભામાં હંગામા બાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક નેતાનું મોત થયું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, પટનામાં ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે.
BIG BREAKING | બિહારમાં પોલીસના લાઠીચાર્જના કારણે ઘાયલ થયેલા ભારતીય જનતા પાર્ટીના એક નેતાનું નિધન, વિધાનસભામાં હોબાલા બાદ નેતાઓ ભેગા થઈને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે બાદ પોલીસે બળપ્રયોગ કર્યો હતો#BJP #VTVGujarati pic.twitter.com/0eRDh5Ad9X
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 13, 2023
વિધાનસભામાં હંગામા બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર પોલીસના લાઠીચાર્જમાં વિજય ઘાયલ થયો હતો. જેને લઈ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મામલે નીતિશ સરકારને ઘેરી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું છે.
भाजपा कार्यकर्ताओं पर पटना में हुआ लाठीचार्ज राज्य सरकार की विफलता और बौखलाहट का नतीजा है। महागठबंधन की सरकार भ्रष्टाचार के क़िले को बचाने के लिए लोकतंत्र पर हमला कर रही है।जिस व्यक्ति पर चार्जशीट हुई है, उसको बचाने के लिए बिहार के मुख्यमंत्री अपनी नैतिकता तक भूल गये हैं।
— Jagat Prakash Nadda (@JPNadda) July 13, 2023
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતા અને ગુસ્સાનું પરિણામ છે. મહાગઠબંધન સરકાર ભ્રષ્ટાચારના ગઢને બચાવવા માટે લોકશાહી પર હુમલો કરી રહી છે, બિહારના મુખ્યમંત્રી ચાર્જશીટ કરાયેલ વ્યક્તિને બચાવવા માટે તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.
आखिर ये कौन सी महागठबंधन सरकार की लोकतांत्रिक व्यवस्था है, जिसमें भाजपा के माननीय प्रदेश अध्यक्ष जी पर लाठी तानने की अनुमति है। नीतीश बाबू आपके अंदर उपजे भय का प्रमाण है।
— BJP Bihar (@BJP4Bihar) July 13, 2023
भ्रष्टाचार और परिवारवाद के किले को बचाने के लिए अंधी, बहरी और गूंगी ठगबंधन की सरकार लाठी और गोलों के जोर पर… pic.twitter.com/Zh4sbJKUpy
આ સાથે બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું, પોલીસે લાઠીચાર્જ કર્યો, જેના પછી વિજય કુમાર નીચે પડી ગયા. તબિયત બગડી, તેને હોસ્પિટલ લઈ ગયો, પણ બચાવી શકાયો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ