ફેરફાર / અંબાજી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર: તા. 23/09થી 29/09/23 સુધી નિયમ લાગુ, જાણો વિગત

Darshan and Aarti timings have been changed in Ambaji temple

Ambaji News: શક્તિપીઠ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી પૂનમનો મેળો, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર.

બ્રેકિંગ ન્યૂઝ