બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / CJI DY Chandrachud News: CJI On Social Media, Globalisation, Constitution And Fake News
Parth
Last Updated: 11:00 AM, 4 March 2023
અમેરિકન બાર એસોશિએશન ઈન્ડિયા કૉંફરેન્સ 2023માં સંબોધન દરમિયાન CJIએ મોટું નિવેદન આપ્યું હતું. દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શુક્રવારે કહ્યું હતું કે આપણે એવા સમયમાં જવી રહ્યા છે જ્યાં લોકોમાં ધીરજ અને સહિષ્ણુતા ઘટી ગઈ છે. સોશ્યલ મીડિયામાં જો કોઈ તમારા વિચાર સાથે સહમત નથી તો તમને ટ્રોલ કરવા લાગે છે.
તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવતી ફેક ન્યૂઝના કારણે જૂઠી ખબરો જોતજોતામાં તો મોટી થીયરી બની જાય છે.
CJIએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે ડ્રાફ્ટ કરવાની પ્રક્રિયામાં ગ્લોબલ એન્ગેજમેન્ટના મહત્વને સમજ્યું હતું અને કહ્યું હતું કે દેશના લોકોની જરૂરીયાતોને ધ્યાને રાખીને દુનિયાથી પ્રેરણા લઈને આ બંધારણ બનાવવામાં આવ્યું છે. આ એક એવી અનોખી ભારતીય પ્રોડક્ટ છે જે ગ્લોબલ પણ છે. જોકે તે સમયના લોકોને અંદાજ નહોતો કે દુનિયામાં આ પ્રકારના બદલાવ આવશે, તે સમયે ઈન્ટરનેટ નહોતું. સોશ્યલ મીડિયા તો હતું જ નહીં, આજે તો દરેક નાની મોટી વાત માટે ડર લાગે છે કે સોશ્યલ મીડિયા પર લોકો તમને ટ્રોલ કરશે. અને મારો વિશ્વાસ માનો જજ થઈને પણ અમે આ ટ્રોલિંગથી બચી નથી શકતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy