બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 08:18 AM, 16 October 2023
અનેક કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. સિટીગૃપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢી દીધા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સિટીગૃપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી છે. જેથી કંપનીની કંપનીનો વાર્ષિક severance ચાર્જ 650 મિલિયન ડોલર થઈ ગયો છે. કંપની કર્મચારીને કંપનીમાંતી છૂટા કરે તો કંપની તરફથી કર્મચારીને severance charges આપવામાં આવે છે.
કંપનીના CFOએ આપી જાણકારી
કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર માર્ક મેસને કોન્ફરન્સ કોલ પર કંપનીની કમાણીની ચર્ચા કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીએ અત્યાર સુધીમાં કુલ 7000 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. જૂનના અંત સુધીમાં 5,000 કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા છે અને તેનો severance ચાર્જ 450 મિલિયન ડોલર છે.
જોબ કટ શા માટે?
કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર માર્ક મેસને જણાવ્યું છે કે, રિપોઝશનિંગ ચાર્જિસના કારણે કંપનીમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.
રિસ્ટ્રક્ચરિંગના કારણે થઈ શકે છે છટણી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિસ્ટ્રક્ચરિંગના કારણે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે.
2,40,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે
છટણી કર્યા પછી કંપનીમાં 2,40,000 લોકો કામ કરી રહ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં સિટીગૃપનો ખર્ચ 6 ટકાતી વધીને 13.5 અરબ ડોલર થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન કુલ 54 બિલિયન ડોલર ખર્ચ થશે તેવું બેન્ક અનુમાન વ્યક્ત કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર