બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / અજબ ગજબ / આરોગ્ય / Chewing gum, coke etc has high level of aspartame, can cause cancer says WHO
Vaidehi
Last Updated: 06:43 PM, 30 June 2023
જો તમે પોતાની ચા માંથી શુગરની સાઈડ ઈફેક્ટને દૂર કરવા માટે આર્ટીફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરો છો તો WHOએ આપેલી આ ચેતવણી વિશે જાણી લેજો. WHO કહે છે કે ખાણી-પીણીની ચીજો બનાવતી કંપનીઓ પોતાની આઈટમ્સમાં શુગરની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે જેમાં સૌથી વધુ એસ્પાર્ટેમ હોય છે.
એસ્પાર્ટેમમાં ઝીરો કેલેરી હોય છે
એસ્પાર્ટેમમાં કોઈ કેલેરી નથી હોતી. તે સામાન્ય શુગરની સરખામણીએ 200 ગણી વધારે મીઠાશ ધરાવે છે. સોફ્ટ ડ્રિંકમાં લગભગ 95% પ્રમાણમાં એસ્પાર્ટેમ હોય છે. WHOએ ચેતવણી આપી છે કે ખાણી-પીણીની ચીજોમાં આ કૃત્રિમ મીઠાશ કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે. ડાયટ કોક કે ચ્યૂઈંગ ગમ આર્ટીફિશિયલ સ્વીટરનરથી ભરપૂર હોય છે. તેવામાં જીવલેણ રોગથી બચવા માટે એ જાણવું જરૂરી છે કે કઈ ચીજોમાં આર્ટીફિશિયલ સ્વીટનર એસ્પાર્ટેમનો ઉપયોગ સૌથી વધુ માત્રામાં કરવામાં આવે છે.
કેન્સરનો રિસ્ક વધે છે
ગતવર્ષે ફ્રાંસમાં એસ્પાર્ટેમની અસરને લઈને એક લાખથી વધારે લોકો પર રિસર્ચ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે જે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે તેમનામાં કેન્સરનો રિસ્ક સૌથી વધારે રહે છે.
આ ચીજો ખાવાથી કેન્સરનો રિસ્ક વધી શકે છે :
ખાણી-પીણીની આ વસ્તુઓમાં આર્ટીફિશિયલ સ્વીટનર એસ્પાર્ટેમનું પ્રમાણ સૌથી વધારે હોય છે.
કાર્સિનોજન શું હોય છે?
એસ્પાર્ટેમ એક લોકપ્રિય કૃત્રિમ સ્વીટનર છે જેને WHO દ્વારા સંભવિત કેન્સરજન્ય ઘોષિત કરવામાં આવ્યું છે. એસ્પાર્ટેમનો ઉપયોગ શુગરનાં વિકલ્પનાં રૂપમાં કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર એસ્પાર્ટેમને કાર્સિનોજેન જેવું જણાવવામાં આવ્યું છે એટલે કે તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પેદા થઈ શકે છે. કાર્સિનોજેન એવો પદાર્થ છે જે મનુષ્યોમાં કેન્સરનું કારણ બની શકે છે.
કેટલી માત્રામાં એસ્પાર્ટેમનું સેવન હિતાવહ?
FDAએ એસ્પાર્ટેમનાં ડેઈલી ઈન્ટેકની લિમિટ પ્રતિદિન શરીરનાં વજનનનાં 50 મિલીગ્રામ પ્રતિ કિગ્રા નક્કી કર્યું છે જ્યારે યૂરોપિયન યૂનિયને પ્રતિદિન 40 મિલીગ્રામ પ્રતિ કિગ્રાની લિમીટ સેટ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir