બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ધર્મ / Astrology tells us about those Rasis who catch a lie instantly. These people are experts in knowing the mind.
Pravin Joshi
Last Updated: 04:00 PM, 3 August 2023
જ્યોતિષમાં એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે જૂઠને તરત જ પકડી લે છે. આ લોકો મનને જાણવામાં નિષ્ણાત હોય છે. તેથી જ આ લોકોથી કંઈપણ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે. દરેક વ્યક્તિ જીવનમાં નાનું કે મોટું જૂઠ બોલે છે. પરંતુ કેટલાક લોકોનું જૂઠ પકડાઈ જાય છે અને કેટલાક સત્ય છુપાવવામાં સફળ થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી 4 રાશિઓ જણાવવામાં આવી છે. જેનાથી તમે ક્યારેય સત્ય છુપાવી શકશો નહીં. કારણ કે આ લોકો જૂઠ પકડવામાં માહેર હોય છે. જાણો આ રાશિઓ વિશે...
મેષ:
મેષ રાશિના લોકોનું વ્યક્તિત્વ સમજદાર અને સ્થાયી હોય છે. આ લોકો પોતાના ગુણોથી બીજાને આકર્ષે છે. પોતાની બુદ્ધિમત્તાથી આ લોકો સામેની વ્યક્તિનું મન પણ જાણી લે છે. તેથી જ તેઓને ખબર પડે છે કે કોણ ખોટું બોલી રહ્યું છે અને કોણ સાચું બોલી રહ્યું છે.
વૃશ્ચિક:
આ રાશિના લોકો સાથે ક્યારેય જૂઠું બોલવાની કોશિશ ન કરવી. કારણ કે વૃશ્ચિક રાશિવાળા લોકો પણ જૂઠ તરત જ પકડી લે છે. આવી સ્થિતિમાં તેમની સામે ખોટું બોલવું તમને મોંઘુ પડી શકે છે. આ લોકોને યાદ છે કે ક્યારે અને કોના દ્વારા જૂઠ બોલવામાં આવ્યું છે.
કન્યા:
જે લોકોના મનને જાણે છે તેમાં કન્યા રાશિના લોકોનું નામ પણ સામેલ છે. કન્યા રાશિવાળા લોકોને પણ સામેની વ્યક્તિની વાત પરથી ખબર પડે છે કે તે ખોટું બોલી રહ્યો છે કે સત્ય. એટલા માટે કન્યા રાશિના લોકો સાથે ખોટું બોલવાનું ટાળો.
કુંભ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો બુદ્ધિશાળી હોવાની સાથે સાથે હોશિયાર પણ હોય છે. તેમની બુદ્ધિમત્તાથી તેઓ તરત જ જૂઠને ઓળખી કાઢે છે અને યોગ્ય સમયે તમારા જૂઠાણાનો પર્દાફાશ પણ કરે છે. એટલા માટે કુંભ રાશિના લોકોથી પણ સત્ય છુપાવવાનો પ્રયાસ ન કરો. નહિંતર તમે નિષ્ફળ થશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime