બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
Arohi
Last Updated: 12:15 PM, 4 August 2023
આજકાલ લોકો ફેશન ફોલો કરવાના ચક્કરમાં રિપ્ડ એટલે કે ફાટેલા જીન્સ પહેરે છે. પરંતુ શું તમે જાણો છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલા કે જુના કપડા પહેરવાથી વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. ફાટેલી જીન્સ કે જુના ફાટેલા કપડા પહેરવાથી વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ તમને ઘેરી શકે છે અને તમારૂ શરૂર કમજોર થઈ જાય છે. તેના કારણે ગ્રહો પર પણ ખરાબ અસર પડે છે. જો તમે પણ ફાટેલું જીન્સ પહેરો છો તો તેનાથી જોડાયેલી આ વાતો ખાસ જાણી લો.
શુક્ર દેવ થઈ જાય છે નારાજ
શુક્ર દેવને ભોગ-વિલાસના સ્વામી માનવામાં આવે છે અને ફાટેલા કપડા પહેરવા પર શુક્રદેવ નકારાત્મક પ્રભાવ આપે છે. આ પ્રભાવ તમારા જીવન પર પણ અસર કરે છે. તેના ઉપરાંત જુના કપડા પહેરવાથી વ્યક્તિ ધીરે ધીરે કંગાલ થવા લાગે છે અને તેમની કિસ્મતને તાળા વાગી જાય છે.
ઘેરી લે છે મુશ્કેલીઓ
શાસ્ત્રો અનુસાર ફાટેલા કપડા પહેરવાથી માતા લક્ષ્મી પણ રિસાઈને ઘરમાંથી જતા રહે છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. માટે હંમેશા ફાટેલા કે જુના કપડા પહેરવાથી બચવું જોઈએ. જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં અવું પણ કહેવામાં આવે છે કે ફાટેલું જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થવા લાગે છે અને આ કારણે સંબંધમાં ખટાસ આવવા લાગે છે.
આ વાતોનું પણ રાખો ધ્યાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ રાતના સમયે તમારે કપડાને બહાર ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી કપડામાં નકારાત્મક ઉર્જા આવે છે અને તે કપડાને પહેરતા વ્યક્તિ પર પણ પ્રભાવ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips