બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / આરોગ્ય / astro and vastu tips for clothes never wear torn clothes or ripped jeans

Astro Tips / જો તમને છે ફેશનમાં ફાટેલા જીન્સ પહેરવાની આદત, તો ચેતી જજો, નહીં તો ઘરમાં આવી જશે દરિદ્રતા!

Arohi

Last Updated: 12:15 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Clothes: શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ ફાટેલા જુના કપડા ન પહેરવા જોઈએ. તેનાથી શુક્ર દેવ નારાજ થઈ જાય છે અને જીવનમાં ગરીબી આવે છે.

  • તમે પણ પહેરો છો ફાટેલી જીન્સ? 
  • શુક્ર દેવ થઈ જશે નારાજ 
  • જીવનમાં આવી શકે છે ગરીબી 

આજકાલ લોકો ફેશન ફોલો કરવાના ચક્કરમાં રિપ્ડ એટલે કે ફાટેલા જીન્સ પહેરે છે. પરંતુ શું તમે જાણો છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલા કે જુના કપડા પહેરવાથી વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. ફાટેલી જીન્સ કે જુના ફાટેલા કપડા પહેરવાથી વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ તમને ઘેરી શકે છે અને તમારૂ શરૂર કમજોર થઈ જાય છે. તેના કારણે ગ્રહો પર પણ ખરાબ અસર પડે છે. જો તમે પણ ફાટેલું જીન્સ પહેરો છો તો તેનાથી જોડાયેલી આ વાતો ખાસ જાણી લો. 

શુક્ર દેવ થઈ જાય છે નારાજ 
શુક્ર દેવને ભોગ-વિલાસના સ્વામી માનવામાં આવે છે અને ફાટેલા કપડા પહેરવા પર શુક્રદેવ નકારાત્મક પ્રભાવ આપે છે. આ પ્રભાવ તમારા જીવન પર પણ અસર કરે છે. તેના ઉપરાંત જુના કપડા પહેરવાથી વ્યક્તિ ધીરે ધીરે કંગાલ થવા લાગે છે અને તેમની કિસ્મતને તાળા વાગી જાય છે. 

ઘેરી લે છે મુશ્કેલીઓ 
શાસ્ત્રો અનુસાર ફાટેલા કપડા પહેરવાથી માતા લક્ષ્મી પણ રિસાઈને ઘરમાંથી જતા રહે છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. માટે હંમેશા ફાટેલા કે જુના કપડા પહેરવાથી બચવું જોઈએ. જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં અવું પણ કહેવામાં આવે છે કે ફાટેલું જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થવા લાગે છે અને આ કારણે સંબંધમાં ખટાસ આવવા લાગે છે. 

આ વાતોનું પણ રાખો ધ્યાન 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ રાતના સમયે તમારે કપડાને બહાર ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી કપડામાં નકારાત્મક ઉર્જા આવે છે અને તે કપડાને પહેરતા વ્યક્તિ પર પણ પ્રભાવ કરે છે. 

  • શાસ્ત્રો અનુસાર નવા કપડાને હંમેશા શુક્રવારે, ગુરૂવારે કે પછી બુધવારે જ પહેરવા જોઈએ. 
  • શુક્રવારના દિવસે કોઈ પણ નવા વસ્ત્રને પહેરવા સૌથી સારા માનવામાં આવે છે. 
  • શનિવારના દિવસે નવા કપડા પહેરવાથી બચવું જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ