બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / assembly election 2023 election commission of india order bjp not to start viksit bharat sankalp yatra in election bound states
Manisha Jogi
Last Updated: 09:13 AM, 27 October 2023
ભારતીય ચૂંટણી આયોગે ગુરુવારે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. 5 ડિસેમ્બર સુધી 5 પાંચ રાજ્યોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના કાઢવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી આયોગે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને સંબોધન કરીને એક પત્રમાં લખ્યું છે કે, ‘જે રાજ્યોમાં ચૂંટણી છે, તે રાજ્યોમાં અને તાપી નિર્વાચન ક્ષેત્રમાં ‘જિલ્લા રથપ્રભારી’ નિયુક્ત કરવા બાબતે પણ પ્રતિબંધ મુકવામાં આવી છે.’ તમને જણાવી દઈએ કે, તાપીમાં પેટાચૂંટણી છે.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, યોજનાઓ બાબતે કેન્દ્ર સરકારીનો આઉટરીચ કાર્યક્રમ છે. ચૂટંણી આયોગે જણાવ્યું છે કે, ‘અમને જાણવા મળ્યું છે કે, 20 નવેમ્બર 2023થી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માટે જિલ્લા રથપ્રભારીઓની વિશેષ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી રહી છે. ચૂંટણી વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે વિસ્તારમાં આ તમામ પ્રવૃત્તિઓ પર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.’
કેન્દ્ર સરકારનો જવાબ
ચૂંટણી આયોગે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટમી માટે તારીખની જાહેરાત કરી હતી. ચૂંટણી આયોગનો પત્ર મળ્યા પછી કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચૂંટણી રાજ્યોમાં આ યાત્રા કરવામાં નહીં આવે. સૂચના અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, 2.55 લાખ ગ્રામ પંચાયત અને લગભગ 18,0000 શહેરી સ્થાનોમાં સરકારી પહેલને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારે કરવામાં આવી રહ્યું હતું. હવે આ 5 રાજ્યોમાં આ પ્રકારે કરવાની કોઈ યોજના નથી.
પ્રધાનમંત્રી કરશે યાત્રાની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિરસા મુંડા જયંતિ- જન જાતિ ગૌરવ દિવસના અવસરે સૂચના, શિક્ષા અને સંચાર વૈનને લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરશે. અગાઉ ઝારખંડના ખૂંટી વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારથી આ યાત્રાની શરૂઆત કરવાની હતી અને22થી 25 જાન્યુઆરી 2024 સુધીમાં દેશના બાકી રહેલ જિલ્લાઓને કવર કરવા માટેની યોજના હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime