બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Assam government wants to ban polygamy in the state said CM Himanta Biswa Sarma
Vaidehi
Last Updated: 07:08 PM, 9 May 2023
અસમનાં મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ મંગળવારનાં બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે એક રાજ્ય અધિનિયમ અંતર્ગત બહુપત્નીત્વ પર પ્રતિબંધ લગાવવા ઈચ્છીએ છીએ. અસમ સરકારે આ મુદાની તપાસ માટે એક નિષ્ણાંતોની સમિતી બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમિતી તપાસ કરશે કે શું રાજ્ય સરકાર પાસે રાજ્યમાં બહુવિવાહ પર રોક લગાવવાનો અધિકાર છે કે નહીં.
I plan to ban polygamy in Assam. We will create an expert committee to scrutinize the provision of the Muslim Personal Law (Shariat) Act, 1937, along with Article 25 in relation to the Directive Principle of State Policy for a Uniform Civil Code : HCM Dr @himantabiswa pic.twitter.com/o9tNQ7cPDu
— Chief Minister Assam (@CMOfficeAssam) May 9, 2023
અમે રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાદવા ઈચ્છીએ છીએ- CM
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે સરકાર રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાદવા ઈચ્છે છે. સમિતિ કાયદાઓનાં જાણકારો સહિત તમામ હિતધારકોની સાથે મળીને મોટાપાયે ચર્ચા-વિચારણા કરશે અને મુસ્લિમ પર્સનલ લૉ (શરીયત) અધિનિયમ, 1937ની જોગવાઈઓની પણ તપાસ કરશે.
મુસ્લિમ પર્સનલ લૉ (શરીયત) ની કરવામાં આવશે સ્ટડી
સરમાએ કહ્યું કે આ સમિતિ ભારતનાં બંધારણનાં 25માં આર્ટિકલની સાથે મુસ્લિમ પર્સનલ લૉ શરીયતનાં અધિનિયમ 1987ની જોગવાઈની તપાસ સમાન નાગરિક સંહિતા માટે રાજ્યનીતિનાં સિદ્ધાંતોનાં સંબંધમાં કરશે.
ચાર લગ્નોની પ્રથા સમાપ્ત કરવા માટે આ જરૂરી- સરમા
મુખ્યમંત્રી સરમાએ શનિવારે એક રેલીનું સંબોધન કરતાં કહ્યું હતું કે પુરુષોનાં ચાર લગ્ન કરવા અને મહિલાઓને બાળક પેદા કરનારી મશીન બનાવવાની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવું જરૂરી છે.
"We are not going through Uniform Civil Code (UCC), but we want to ban polygamy under a State Act. Assam Government has decided to form an expert committee to investigate whether the State Government has the authority to prohibit polygamy in the region. Assam Government wants to… pic.twitter.com/z7PRsXF3vH
— ANI (@ANI) May 9, 2023
'બાળક પેદા કરતી મશીન નહીં બનવા દઈએ'
તેમણે કહ્યું'કે મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓનાં ચાર લગ્ન કરાવવામાં આવે છે. આ કોઈ વ્યવસ્થા છે? દુનિયામાં આવો નિયમ ન હોવો જોઈએ. આપણે યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરીને આ વ્યવસ્થાને સમાપ્ત કરવી પડશે. મુસ્લિમ દીકરીઓને ડોક્ટર અને ઈન્જીનિયર બનાવવું જોઈએ, બાળક પેદા કરનારી મશીન નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ