બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ભારત / વિશ્વ / An Indian-origin MP in Canada's parliament has been accused of murdering Hardeep Singh Nijjar
Priyakant
Last Updated: 02:38 PM, 3 April 2024
India Canada Relations : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તાજેતરના સમયમાં કંઈ ખાસ રહ્યા નથી. આ દરમિયાન કેનેડા દ્વારા ભારત પર કેટલાક ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકાર કહે છે કે, ભારત કેનેડાના રાજકારણમાં દખલ કરી રહ્યું છે. લિબરલ પાર્ટીના સાંસદ સુખ ધાલીવાલે ખાનગી દરખાસ્ત રજૂ કરી છે. આ પ્રસ્તાવ દ્વારા ભારત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
શું કહેવાયું છે પ્રસ્તાવમાં?
ભારતીય મૂળના સાંસદ સુખ ધાલીવાલે 12 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કર્યો હતો. જેમાં એવું કહેવાય છે કે, કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની ધાર્મિક સ્થળ પર હત્યા કરવામાં આવી છે. આ હત્યામાં ભારતીય એજન્ટોના નામ સામે આવ્યા છે. ધાલીવાલના આ પ્રસ્તાવને ભારતીય મૂળના 6 અન્ય કેનેડિયન સાંસદોએ પણ સમર્થન આપ્યું છે. પ્રસ્તાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે સ્પષ્ટ થાય છે કે કેનેડામાં અન્ય દેશોની દખલગીરી છે. આ દેશોમાં ભારત, ચીન, ઈરાન અને રશિયાનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: રાહુલ ગાંધી વાયનાડથી ભરશે ઉમેદવારી ફોર્મ, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો
જાણો શું હતો સમગ્ર મામલો ?
ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 18 જૂન, 2023ના રોજ સરેમાં કેટલાક સશસ્ત્ર લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યારાઓએ નિજ્જરને ધાર્મિક પાર્કિંગ વિસ્તારમાં ગોળી મારી હતી. જસ્ટિન ટ્રુડોની સરકારે આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે આ હત્યા ભારત તરફથી જ કરવામાં આવી છે. જ્યારે ભારતે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. આ મામલે મોદી સરકાર તરફથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપમાં રાહુલને ન લેવાયો, સંજૂને અણધાર્યો લાભ, આ રહ્યું મોટું કારણ
India T20 World Cup 2024