બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Among seasonal illnesses, 70 cases of corona, 60 cases of chickenpox, 60 cases of dengue a day, doctors said - vaccinate children
Mehul
Last Updated: 09:08 PM, 20 December 2021
રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના વધુ 70 કેસ નોંધાતા વધુ એક વખત ફફડાટ વ્યાપ્યો છે. તો કોરોનાને મહાત આપીને 63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા 577 જેટલી છે.આજે કોરોનાથી 1નું મોત થયું છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા રહ્યો છે. રાજ્યના અલગ-અલગ શહેરો પરના આંકડા જોઈએ તો અમદાવાદમાં 13 , વડોદરામાં 12 , જામનગરમાં 10 ,સુરતમાં 8 , રાજકોટમાં 9 , ગાંધીનગરમાં 3,મહેસાણામાં 3 , આણંદમાં 2 , ગીર સોમનાથમાં 2,પોરબંદરમાં 2 , ભાવનગર, કચ્છ, દેવભૂમી દ્વારકા, નવસારી અને સુરેન્દ્રનગર તમામ જગ્યાએ એક-એક કેસ નોંધાયા છે. કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.રાજ્યભરમાં આજે 2.21 લાખ નાગરિકોનું રસીકરણ
થયું છે.અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.72 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે.
બાળકોને હવે આપો વેક્સીન-તબીબો
રાજ્યમાં ફરીવાર વધતા કોરોના સંક્રમણનાં કેસ સાથે ઋતુજન્ય બીમારીઓ પણ વકરી રહી છે ત્યારે, બાળકો, વાલીઓ સાથે તબીબો પણ ચિંતિત છે આ તકે, રાજ્ય સરકારના આરોગ્ય્ય વિભાગને અપીલ કરતા તબી બોએ કહ્યું છે કે, હવે બાળકોની વેક્સિનની વ્યવસ્થા કરો,વેક્સીન મુદ્દે ઝડપ કરો.
સ્કૂલોમાં વધતા સંક્રમણ મુદ્દે ડૉ.મોના દેસાઇએ સ્કૂલ સત્તાધીશો સાથે વાલીઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે ઉમેર્યું છે કે, પ્રજાની બેદરકારી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમંત્રિત કરશે. અત્યારે ઋતુગત બીમારીઓ વચ્ચે કોરોનાના કેસોએ ચિંતા વધારી છે. અને બાળકોમાં ચિકનગુનીયા, ડેન્ગ્યૂના રોજના 50થી 60 કેસો આવી રહ્યાં છે
રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?
અમદાવાદ 3
જામનગર 3
સુરત 2
વડોદરા 2
ગાંધીનગર 1
મહેસાણા 1
આણંદ 1
રાજકોટ 1
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ